Month: May 2021

તાપી જીલ્લામાં આજે 31 નવા કેસો નોંધાયા : 691 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 31 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3641 પોઝિટિવ...

તાપી : કોવિડ-19 સંદર્ભે કેટલાક પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી)  : 13: સમગ્ર દેશમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ની અસરને ઘ્યાને લેતા ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયનાં તા.29/04/2021ના હુકમથી...

માંડવી, માંગરોળ તથા ઉમરપાડા તાલુકાના ૧૦૦ ગામોમાં કોવિડ રાહત કીટનું વિતરણ

સામાજિક ન્યાય કેન્દ્રની પહેલ: ગુજરાતના ૧૧૦૦ ગામડાઓમાં જરૂરિયાતમંદ પરિવારોને કોવિડ કીટ વિતરણ કરાશે (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): માંડવી તાલુકાના સઠવાવ...

માંગરોળ તાલુકામાં સસ્તા અનાજના વિતરણનો પ્રારંભ : સવારથી જ ગ્રાહકોની લાંબી લાઈન લાગી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ):  માંગરોળ તાલુકામા આજે બે દુકાનોમાં સમાવિષ્ટ ગામોમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ એન.એફ.એસ.એ હેઠળ કાર્ડ ગ્રાહકોને...

તાપી જિલ્લામાં કોરોનાથી ૧૫૦૦ જેટલા મરણ થયેલ હોવાના દૈનિકોમાં પ્રકાશિત થયેલ માજી સાંસદશ્રી ડો.તુષાર ચૌધરીના નિવેદનને રદિયો અપાયો 

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.૧૨: તારીખ ૧૨ મે-૨૦૨૧ના રોજ તાપી જિલ્લાના કેટલાક દૈનિકોમાં પ્રકાશિત થયેલ માજી સાંસદશ્રી ડો.તુષાર ચૌધરીના...

રાણીકુંડ ગામે વનવિભાગએ લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો  

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાંકલ રેન્જ વનવિભાગને બાતમી મળતાં વનવિભાગના કર્મચારી ફોરેસ્ટર સુરેશભાઈ વસાવા,મનીષભાઈ વસાવા, નારણભાઈ...

માંગરોળ તાલુકાનાં ભડકુવા ગામે જાહેર સ્થળોને સેનેટાઈઝ કરાયા

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે યુવાનો દ્વારા કોરોનાનાં સંક્રમણને રોકવા માટે પ્રયાસ કરવામાં કરવામાં...

તાપી એલ.સી.બી.એ સોનગઢ – વ્યારા હાઈવે પરથી એસેન્ટ ફોર વ્હીલ ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  અધિક પોલીસ મહાનિદેશકશ્રી સુરત વિભાગ , સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી , તાપી નાઓએ તાપી જીલ્લામાં પ્રોહી...

તાપી જીલ્લામાં આજે 50 નવા કેસ નોંધાયા : 720 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 50 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3004 પોઝિટિવ...

કોરોનાના દર્દીઓ માટે ખુશ ખબર : કોરોનાના દર્દી સ્વસ્થ થતા 28 દિવસ બાદ પ્લાઝમા ડોનેટ કરી શકશે

કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓ પ્લાઝમા ડોનેટ કરે તો દેશમાં મૃત્યુ દર પણ ઘટી શકે ........... ચાલો સમજીએ શુ છે પ્લાઝમા...

Other