Month: May 2021

તાપી જિલ્લાના વાલોડના સંવેદના ચેરીટબલ ટ્રસ્ટનો સમાજસેવાની દિશામાં અનોખો “સેવા યજ્ઞ”

રસીકરણ માટે આવનારને ખજૂરનું પેકેટ, માસ્ક અને ઇમ્યુનીટી બૂસ્ટર દવાઓનું વિતરણ (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : 12: તાપી જિલ્લાના તાલુકા...

વ્યારા RTO દ્વારા ગોલ્ડન-સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઇ-ઓક્શન

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  : 11: એ.આર.ટી.ઓ કચેરી વ્યારા, દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી...

મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ તાપી જિલ્લાકના પદાધિકારીઓ અને ઉચ્ચત અધિકારીઓ સાથે કોવિડ-૧૯ સંદર્ભે કામગીરીની સમીક્ષા કરી

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : 11: રાજ્યના આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા દ્વારા તાપી જિલ્લાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સેવા...

‘જળ શકિત અભિયાન’ની ઉજવણી અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – તાપી દ્વારા ‘જળ સંરક્ષણ’ વિષય ઉપર ઓનલાઇન તાલીમ યોજવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત નવી દિલ્હી અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર...

તાપી જીલ્લામાં આજે 33 નવા કેસ નોંધાયા : 735 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 33 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2954 પોઝિટિવ...

‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ મહાઝુંબેશ હેઠળ આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ તાપી જિલ્લાના વિવિધ આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી

વહિવટી તંત્ર, તબીબો અને જન-ભાગીદારીના સહિયારા પ્રયાસોથી છેલ્લા એક અઠવાડિયામાં કોરોના કેસો ઘટ્યા છે: મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા ........... કોરોનાની લહેર...

વાંકલ, માંગરોળ અને ઉમરપાડા ખાતે કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેતા આરોગ્યમંત્રી કિશોર કાનાણી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : રાજ્યમાં કોરોનાની કહેર યથાવત છે ત્યારે વિવિધ જગ્યાએ કોરોના આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા...

181 અભિયમે સોનગઢ ખાતેથી મળી આવેલ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

તાપી જિલ્લાની અભિયમ ટીમે ફરી સાબિત કરી બતાવ્યું કે મહિલાઓના પ્રશ્નોને વાચા આપવા તેઓ હંમેશા ખડેપગે.. (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)...

તાપીવાસીઓ માટે રાહતના સમાચાર: કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો, આજે નોંધાયા માત્ર ૧૫ કેસ

જિલ્લા વહિવટી તંત્રના અથાગ પરિશ્રમ અને જનભાગીદારીના સહયોગથી તાપી જિલ્લામાં આજરોજ માત્ર ૧૫ જ કેસ નોંધાયા.. (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી)...

તાપી જિલ્લામાં નાગરિકો તરફથી મળ્યો સારો પ્રતિસાદ: ૧૧૧૫૮૧ લોકોએ વેક્સિનનો ડોઝ લઈ પોતાને સુરક્ષિત કર્યા

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી):  તા.૧૦: કોરોના મહામારીને કારણે જે સાંપ્રત પરિસ્થિતિ ઉભી થઈ છે તે સમગ્ર દેશના નાગરિકો માટે ચિંતાનો...

Other