મંત્રી ગણપતસિંહ વસાવાએ માંગરોળ અને ઉમરપાડાની પ્રજાનાં આરોગ્ય હેતુ ઓકિસજનના પ્લાન્ટ માટે રૂા.૧.૨૩ કરોડ ફાળવ્યા
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): તાજેતરમાં સમગ્ર રાજયમાં તથા દેશમાં કોરોના માહામારીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે માન.મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના મત વિસ્તાર...
