Year: 2020

તાપી : વ્યારાનાં બે અને સોનગઢનાં બે મળી આજે જિલ્લામાં કોરોનાના 4 નવા કેસો

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 04 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 305 પોઝિટિવ...

માંગરોળ તાલુકાના આંબાવાડી ગામના સાત જેટલા કુટુંબો છેલ્લા ૧૭ વર્ષથી જ્યોતિગ્રામ યોજનાની વીજળીથી વંચિત

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : આંબાવાડી ગામના સાત આદિવાસી કુટુંબોને સરકારની જ્યોતિગ્રામ યોજના હેઠળ ૨૪ કલાક વીજળીનો લાભ ૧૭ વર્ષથી મળતો...

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત થઈ રહેલો વધારો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વરસાદી પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં ઉપરવાસમાંથી...

ડાંગના અંતરિયાળ વિસ્તારમાં નેટવર્કના અભાવે ઓનલાઇન શિક્ષણમાં પડતી મુશ્કેલી દૂર કરવાની માંગ સાથે ABVP દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ડાંગના અંતરિયાળ વિસ્તાર માં નેટવર્કના અભાવે બાળકો ને ઓનલાઇન શિક્ષણ મેળવા પડતી મુશ્કેલી દૂર કરવાની...

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈમાં મોહરમની મુસ્લિમ બિરાદરોએ સાદગીપૂર્ણ માહોલમાં ઉજવણી કરી

ન્યાઝ સ્વરૂપે ઠંડાપીણા, દૂધ, શરબત વગેરેનું વિતરણ કરવામાં આવ્યુ (અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ડાંગ જિલ્લા ના પ્રવેશ દ્વાર વઘઇ...

માંગરોળમાં 6 અને ઉમરપાડામાં 3 ઇંચ વરસાદને લઈ કીમ નદીમાં પાણીની ભારે આવક

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજે દિવસ દરમિયાન સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં 6 ઇંચ અને ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ પડતાં કીમ...

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર પડેલા ખાડાઓને લઈ કરવામાં આવ્યો વિરોધ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર પડેલાં ખાડાઓને લઈ કામરેજનાં ચોર્યાસી ટોલનાકા પર સુરતનાં કેટલાંક જાગૃત નાગરિકો...

નર્મદાનાં ઉપરવાસમાં સતત ભારે વરસાદને પગલે કરજણ ડેમમાં પાણીની ભારે આવક થતાં 6 ગેટ ખોલી 23240 ક્યુસેક પાણી છોડવાનું શરૂ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ.વી.મહાલેના જણાવ્યા અનુસાર આજે ઉપરવાસની બે ગામની નદીઓ ફૂલવાળીની કરજણ નદીની...

સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયેલા ૨૭૮૨ દર્દીઓ પૈકી ૨૪૬પ દર્દીઓ સારા થઈ ઘરે પરત થયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા રાજય સરકાર અને વહીવટતંત્ર દ્વારા અનેક પગલાંઓ સહિત માળખાકીય સવલતો સુરતમાં...

માંગરોળ થી કોસંબા જતાં રાજ્યધોરીમાર્ગ પર કનવાડા ખાતે આખો માર્ગ પાણીમાં ગરકાવ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકા સહિત સુરત જિલ્લામાં છેલ્લા ઘણાં દીવસોથી વ્યાપક વરસાદ પડી રહયો છે. પરંતુ છેલ્લા...