Year: 2020

ઉમરપાડા તાલુકાના સરવણ ફોકડી ગ્રામ પંચાયતના નવાગામ તુડીમાં 71માં તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા ગામ પંચાયત સરવણ ફોકડીના નવાગામ તુડી ગામમાં ગ્રામ પંચાયતમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર...

તાપી : કોરોનાનો કહેર યથાવત : નવા 9 કેસો નોંધાયા

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 09 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 314 પોઝિટિવ...

નર્મદા જિલ્લામાં નર્મદાના ઘોડાપૂરે સર્જેલી તબાહી : નર્મદાના ખેડૂતોનાં બેહાલ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  જેમાં સૌથી વધારે કેળા અને કપાસના પાકને સૌથી વધુ નુકશાન થયું છે. જેમા નાંદોદ તાલુકાના...

સુરતમાં સમગ્ર પરિવાર કોરોના સંક્રમિત થવાના કેસો આવવાનું શરૂ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરતમાં આંખે આખો પરિવાર કોરોના સંક્રમિતમાં આવતો શરૂ થઈ ગયો છે. ખાસ કરી વરાછા, કતારગામ...

નર્મદા નદીની જળ સપાટી 34 ફૂટને પાર : જોકે હાલ પાણી સપાટી ઉતરતા તંત્રનો હાશકારો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : નર્મદા નદીની જળ સપાટી 34 ફૂટને પાર થઈ છે, જેને લીધે, અંકલેશ્વર તાલુકાના નીચાણવાળા ગામોમાં પાણી...

તાપી : કોરોના કાબૂમાં આવતો નથી : વધુ બે મોત : કુલ મોતનો આંક 21

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં બે કોરોના પોઝિટિવ દર્દીઓનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેની સાથે જિલ્લામાં કુલ 21 કોરોના પોઝિટિવ...

ડાંગ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાના યુવા અગ્રણી પાંડુભાઇ ચૌધરીની જીલ્લા મીડીયા સેલના કન્વીનર પદે નિમણુંક કરાતા જિલ્લા ભરના ભાજપી કાર્યકરોમાં આનંદની લાગણી છવાઇ ગઇ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના સાપુતારા ના પાંડુભાઇ ગણપતભાઇ ચૌધરી વર્ષો થી જિલ્લા માં મીડીયા સાથે સંકળાયેલા છે અને...

બે માસથી તાપી જિલ્લાના ૦૬ તબીબો સ્મીમેરમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરી રહ્યાં છે

(માહિતિ વિભાગ દ્વારા, સુરત) : સુરત:સોમવાર: કોરોના સામેની લડાઈમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર કોરોનાને નાથવા...

ડુમસ બીચ ખાતેથી શ્વાન મુખી જળ સાપ મળી આવ્યો

(નઝીર પાંડોર દ્વારા,માંગરોળ)  :  ફ્રેન્ડસ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટ સચીન ટીમના સભ્યો નિર્મલ, સચીન સોની અને રાહુલ રાઠોડ ડુમસ બીચ...

વનમંત્રીના હસ્તે અડાજણના વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું

(નઝીર પાંડોર દ્વારા,માંગરોળ)  : વન અને આદિજાતિ વિકાસ મં)  : ત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે અડાજણ સ્થિત વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક...