સુરત : માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ૧.૫૦ કરોડના રસ્તાના કામો મંજૂર કરાયા
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાનાં માંગરોળ અને ઉમરપાડા તાલુકાના જાગૃત ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના પ્રયાસથી...
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાનાં માંગરોળ અને ઉમરપાડા તાલુકાના જાગૃત ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના પ્રયાસથી...
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકાના તરસાડી નગરના અગ્રણી આગેવાન રાકેશ સોલંકીની સુમુલ ડેરીમાં સરકારી પ્રતિનિધિ ડિરેક્ટર તરીકે નિમણૂક...
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકાના વાંકલ ગામે ભગવતી ટ્રેડર્સની બાજુમાં આવેલા રસ્તા ઉપર ખુલ્લી જીઇબીની ડીપીના કારણે આજે...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં રવિવારનાં રોજ એક કોરોના પોઝિટિવ દર્દીઓનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેની સાથે જિલ્લામાં કુલ...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના મહુવા ખાતે જી.એચ.ભક્ત ફાઉન્ડેશન દ્વારા કુપોષણમુક્ત ભારત અભિયાન અંતર્ગત કુપોષિત બાળકોને પૌવા, ગોળ,...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ): કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સ્વચ્છતાના નિયમોનું પાલન કરીને મહામારીને ઘણા અંશે નાથી શકાય છે. શરીરની સ્વચ્છતા જાળવવાથી...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં સોનગઢ તાલુકામાં આવેલ ચાંપાવાડી ગામનાં ચાર રસ્તા ઉપરથી બે મોટર સાયકલ ઉપર ગેરકાયદેસર રીતે...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ તથા પો.સ.ઇ. સુરત જી. આર. જાડેજા ડિટેકશન ગ્રુપના માર્ગદર્શન હેઠળ સુરત રેન્જ વિસ્તારમાં પ્રોહીબિશન...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ગીજરમ અને આકળોદ ગામો ખાતે તલાટી તરીકે બીપીન આહીરની નિમણુંક કરવામાં આવેલી છે.આ તલાટી...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે નાયબ ઈજનેર કક્ષાની કચેરી આવેલી છે.આ કચેરીનાં કાર્યક્ષેત્રમાં ત્રણ વીજ સબસ્ટેશન...