Month: August 2020

નર્મદાનાં ઉપરવાસમાં સતત ભારે વરસાદને પગલે કરજણ ડેમમાં પાણીની ભારે આવક થતાં 6 ગેટ ખોલી 23240 ક્યુસેક પાણી છોડવાનું શરૂ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ.વી.મહાલેના જણાવ્યા અનુસાર આજે ઉપરવાસની બે ગામની નદીઓ ફૂલવાળીની કરજણ નદીની...

સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયેલા ૨૭૮૨ દર્દીઓ પૈકી ૨૪૬પ દર્દીઓ સારા થઈ ઘરે પરત થયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા રાજય સરકાર અને વહીવટતંત્ર દ્વારા અનેક પગલાંઓ સહિત માળખાકીય સવલતો સુરતમાં...

માંગરોળ થી કોસંબા જતાં રાજ્યધોરીમાર્ગ પર કનવાડા ખાતે આખો માર્ગ પાણીમાં ગરકાવ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકા સહિત સુરત જિલ્લામાં છેલ્લા ઘણાં દીવસોથી વ્યાપક વરસાદ પડી રહયો છે. પરંતુ છેલ્લા...

અનુસુચિત જાતિ બકરા એકમ યોજનાનો લાભ લઈ હેમલતાબેનનો પરિવાર આર્થિક રીતે પગભર બન્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : જ્યારે એક સમય એવો હતો કે જ્યારે મહિલાઓ પોતાના પરિવાર પર આર્થિક બાબતમાં નિર્ભર રહેતી....

તાપી : આજે કોરોનાનાં 4 નવા કેસો સાથે કુલ આંક 301

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 04 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 301 પોઝિટિવ...

આવતી કાલે વનમંત્રી અડાજણ ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ના સ્ટોરને ખુલ્લો મૂકશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : વન મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આવતીકાલે તા.૩૧મી ઓગસ્ટના રોજ સવારે ૯.૦૦ વાગ્યે ગંગેશ્વર મહાદેવ રોડ,...

માંગરોળ : સતત બીજા દિવસે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડતાં કુલ ૭૨ ઇંચ વરસાદ થયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા ૨૧ દિવસથી સુરત જિલ્લા સહિત માંગરોળ તાલુકામાં વ્યાપક વરસાદ પડી રહ્યો છે.જેમાં આજે ૩૦...

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માંડવી અને ઉમરપાડા તાલુકાના યોગ ટ્રેઈનરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં.

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માંડવી અને ઉમરપાડા તાલુકાના યોગ ટ્રેઈનરોને પ્રમાણપત્ર એનાયત કરાયા. ગુજરાત...

ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટી નજીક પહોંચ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સરદાર સરોવરના નર્મદા ડેમમાંથી, ગઈકાલે સાંજથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવતાં, ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા...

આંતરરાષ્ટ્રીય દોડવીર કુ. સરિતા ગાયકવાડ અને મુરલી ગાવીતની મહેનત અને સફળતામાંથી પ્રેરણા લેવાનો અનુરોધ કરતા રાજ્યના રમત ગમત મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ 

સાપુતારા ખાતે યોજાયો "નેશનલ સ્પોર્ટ્સ ડે" : ઉભરતા ખેલાડીઓનું કરાયું સન્માન ખેલ અને ખેલાડીઓના ઉત્કર્ષ માટે સરકાર પ્રતિબદ્ધ - મંત્રી...

Other