Tapi

જનજાતિય ગૌરવ વર્ષ અંતર્ગત ઉચ્છલના તાલુકાના ભડભૂંજા ખાતે ગૌરવરથનું ભવ્ય સ્વાગત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની દેશ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’...

તાપી જિલ્લાના વ્યારા ખાતે જનજાતિય ગૌરવ રથ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું

.આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી તથા તાપી પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તથા રમત ગમત વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની...

ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું સોનગઢ ખાતે આગમન

ઢોલ-તૂર-વાજિત્ર અને આદિવાસી નૃત્ય સાથે ગૌરવ રથનો હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરાયું   આજે નવી પેઢીએ દેશના નિર્માણમાં પોતાના જીવનનું બલિદાન આપનાર...

આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી તથા તાપી પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તથા રમત ગમત વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતીમાં વ્યારા ખાતે જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી

તાપી જિલ્લાના વ્યારા ખાતે જનજાતિય ગૌરવ રથ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું - મહાનુભાવોના વરદ હસ્તે આદિવાસી સમાજના તેજ્સ્વી તારલાઓ,...

દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારા ખાતે મફત ચક્ષુ નિદાન અને સારવાર કેમ્પ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગ્રામ સેવા સમાજ, રોટરી ક્લબ ઓફ વ્યારા, રોટરી વ્યારા ચેરીટેબલ ટ્રસ્ટ, વ્યારા ના સંયુક્ત ઉપક્રમે તા. 9-11-25...

જનજાતિય ગૌરવ વર્ષ અંતર્ગત વ્યારાના જેસિંગપૂરા ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ગૌરવરથનું ઉષ્માભર્યું સ્વાગત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા:-૯. મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં "જનજાતિય ગૌરવ વર્ષ" તરીકે...

જનજાતિય ગૌરવ વર્ષ અંતર્ગત વાલોડ તાલુકાના બુહારી ખાતે ગૌરવરથનું ભવ્ય સ્વાગત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૦૯. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની દેશ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’...

ઉચ્છલ ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ નવા સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું

અંદાજિત રૂ. ૭ કરોડના ખર્ચે નિર્મિત આધુનિક ન્યાય મંદિર તાપી જિલ્લાના નાગરિકોને સમર્પિત કરતાં શ્રી સંઘવી - ન્યાય હંમેશા સરળ...

તા.૦૯ થી ૧૧ નવેમ્બર તાપી જિલ્લામાં ફરશે જનજાતિય ગૌરવ રથ

તાપી જિલ્લામાં જનજાતિય ગૌરવ દિવસ અને ગૌરવ રથયાત્રાના આયોજન અંગે કલેક્ટર ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)...

તાપી જિલ્લામાં આગામી ૨૬ નવેમ્બર તાલુકા અને ૨૭ નવેમ્બરના રોજ જિલ્લા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦ નવેમ્બર સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે   (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :   ૦૪ . સમગ્ર...