Tapi

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગુજરાત વિદ્યાપીઠની “સ્વદેશી ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા” અંતર્ગત ઉચ્છલ ખાતે કાર્યક્રમ યોજાયો

- શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર નોકરી મેળવવા પૂરતો નહીં, પરંતુ સારા નાગરિક અને સારા મનુષ્ય બનવા માટેનો છે - પ્રાકૃતિક કૃષિ...

ઉચ્છલ તાલુકાના હરીપુર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર નવનિર્માણાધિન સમારોહ યોજાયો

રાજ્યપાલશ્રીએ ઉચ્છલના હરિપુરા ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્રનું ઇ-ખાતમુહૂર્ત કર્યું ખેડૂતોને પ્રકૃતિક ખેતીના પાંચ આયામોનો ઉપયોગ કરી આરોગ્યપ્રદ ઉત્પાદન મેળવવા...

ડોલવણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૧૦/૧૧/૨૦૨૫ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, શ્રી એન.જી. પાંચાણી પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સાથે શેરડીની કાપણી કરી

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) :  તા. ૧૦. તાપી જિલ્લાના બે દિવસીય પ્રવાસે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે પ્રાકૃતિક કૃષિ...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તાપી જિલ્લાના માણેકપુર ગામે સ્વયં ગાય દોહી

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : તા. ૧૦. તાપી જિલ્લાના પ્રવાસ દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામે સરકારી...

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ માણેકપુરમાં ગામઠી આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો

 (મુકેશ પાડવી દ્વારા, નિઝર) :  તા. ૧૦. રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉચ્છલ તાલુકાના માણેકપુરમાં પટેલ ફળિયા ખાતે રહેતા ૭૦ વર્ષીય દલપતભાઈ...

નિઝર તાલુકામાં ભગવાન બિરસા મુન્ડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવની ઉત્સાભેર ઉજવણી

મનિઝર તાલુકાના નારણપુર, રૂમકિતલાવ, વેલ્દાટંકી અને નિઝર તાલુકા મથકે જનજાતિય ગૌરવ રથ આવી પહોંચતા નિઝરવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું -...

રાજ્યપાલશ્રીએ માણેકપુરની સ્કૂલ ઓફ એક્સલન્સ ખાતે બાળકો સાથે સંવાદ કર્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦. વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન તેમજ પ્રાકૃતિક કૃષિ સંવાદ અનુસંધાને ઉચ્છલ તાલુકાના માણેકપુરની શાળાના એક ઓરડામાં...

‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામમાં વૃક્ષારોપણ કર્યું

માણેકપુરના ચોકમાં રાજ્યપાલશ્રીએ સ્વચ્છતાનો સાવરણો ફેરવ્યો ગ્રામજનો સાથે સંવાદ કરી સ્વચ્છતાનું મહત્વ સમજાવતા રાજયપાલશ્રી (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦....

જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત ઉચ્છલ ખાતે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે જનજાતિય ગૌરવ રથનુ કરાયુ ભવ્ય સ્વાગત

આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી અને તાપી પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત રમત ગમત વિભાગના રાજ્ય મંત્રીશ્રી ડૉ.જયરામભાઈ ગામીત ઉચ્છલ...