ગ્રાહકોને કૃષિ તેમજ સંલગ્ન ખેત પેદાશો સીધા ખેડુતો પાસેથી ખરીદી શકે તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા “ ઇ-માર્કેટ પ્લેસ પોર્ટલ “ વિકસાવવામા આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલ અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. સી. કે....
