Tapi

બાગાયતી પાકોની સહાય મેળવતા ખેડુતો માટે આઇ-ખેડૂત પોર્ટલમાં અરજી કરવાની સમય મર્યાદા લંબાવાઇ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.03: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના વિવિધ ઘટકોમાં વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે સહાય મેળવવા માંગતા ખેડૂત મિત્રો...

તાપી જિલ્લામાં રસીકરણ કેન્દ્રની મુલાકાત લઇ લોકોને પ્રોત્સાહિત કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.03: તાપી જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સીધી દેખરેખ હેઠળ તથા તેઓની ટીમ દ્વારા વેક્સિનેશનની...

ગામે-ગામ જઇ લોકોને રસીકરણ બાબતે જાગૃત કરતા તાપી જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓ

તાપી જિલ્લાને કોરોના મુક્ત બનાવવાના એક માત્ર ધ્યેય સાથે એકજુટ થઇ કામગીરી કરતા સરકારી કર્મચારીઓ ........... તાપી જિલ્લામાં રસીકરણ અભિયાનમાં...

તાપી જીલ્લામાં આજે 03 નવા કેસો નોંધાયા : 33 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 03 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3837 પોઝિટિવ...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા અને રીલાયન્સ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કોરોના વાયરસની મહામારીમાં રોગપ્રતિકારક શકિત વધારતા ખાદ્યપદાર્થો અને કોવિડ -૧૯ રસીકરણ જાગૃતિવિષય ઉપર ડાયલ આઉટ કોન્ફરન્સ યોજાઈ

તાપી જીલ્લામાં આજે 02 નવા કેસો નોંધાયા : 38 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 02 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3834 પોઝિટિવ...

સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર દ્વારા ડૉ. માર્કડભાઈ ભટ્ટની ૧૧મી પૂણ્યતીથીની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર દ્વારા ૧ લી જૂન ૨૧ના...

તાપી જિલ્લામાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ થાય તે માટે પૂર્વ તૈયારીના ભાગરૂપ બેઠક યોજાઇ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી):  તા.02: આગામી ચોમાસા ઋતુ-૨૦૨૧ દરમિયાન તાપી જિલ્લામાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ થાય તે માટે પૂર્વ આયોજનના ભાગરૂપ...

તાપી જિલ્લાના પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઇ બાબત

(જિલ્લા માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) :  તા.01: જિલ્લા તિજોરી અધિકારી,જિલ્લા તિજોરી કચેરી-તાપી દ્વારા જણાવ્યાનુસાર, જિલ્લા તિજોરી કચેરી તાપી (વ્યારા) હેઠળ...

જિલ્લામાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા ૪૮ શિક્ષકોની નિમણુંક

નવનિયુક્ત શિક્ષકોને નિમણુંકપત્ર આપી શુભેચ્છાઓ પાઠવતા કલેક્ટરશ્રી આર.જે.હાલાણી ............. “ભારતીય સંસ્કૃતિમાં માતાપિતા અને ભગવાનથી પણ ઉચું સ્થાન શિક્ષકનું હોય છે....