કલેક્ટરશ્રી તાપી, પ્રાંત અધિકારીશ્રી વ્યારા અને વ્યારા નગરપાલિકાના પ્રમુખશ્રીના વરદ હસ્તે લીલી ઝંડી આપી “નશાબંધી પ્રચાર પ્રસાર કાર્યક્ર્મ’’ અને “વન્ય જીવ સંરક્ષણ જાગૃતિ રથ’’ નું પ્રસ્થાન કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૨મી જન્મ જયંતી નિમિત્તે તા. ૦૨-૧૦-૨૦૨૧ થી તા. ૦૮-૧૦-૨૦૨૧ દરમિયાન “ગીર’’ ફાઉન્ડેશન-ગાંધીનગર, જિલ્લા નશાબંધી...
