ગાંધી વિદ્યાપીઠ વેડછી ખાતે “સ્વચ્છ ભારત” અંતર્ગત સ્વચ્છતા, પર્યાવરણ, પાણી અને વ્યસનમુક્તિ જેવા વિષયો ઉપર ચિત્રકામનું આયોજન કરવામાં આવ્યું
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) ૦૪: "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન "સ્વચ્છ ભારત" અન્વયે વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોનું...
