Tapi

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના તમામ ૫૧ ગામોનો સમાવેશ કરતી તાપી નદી સર્ફેસ સોર્સ આધારીત કુકરમુંડા જુથ પાણી પુરવઠા યોજના પુર્ણતાના આરે

રૂ.૫૪.૦૮ કરોડના ખર્ચે મંજુર થયેલ કુકરમુંડા જુથ પાણી પુરવઠા યોજના પૂર્ણ થતા ૫૧ ગામોની આશરે એક લાખ થી વધુ વસ્તીને...

તાપી : સમસ્યાઓનું સુ:ખદ નિવારણ એટલે “સ્વાગત કાર્યક્રમ”

ઘણા સમયથી અટવાયેલી સમસ્યાનું નિરાકરણ “તાલુકા સ્વાગત” થકી આવી ગયું સરપંચશ્રી રેખાબેન ચૌધરી ......... માહિતી બ્યુરો તાપી.તા.૨૭ સ્વાગત કાર્યક્રમને 20...

ડોલવણના ઢોડિયાવાડમાં ત્રિ દિવસીય સંગીતમય સત્સંગ સમારોહ યોજાયો 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઢોડિયાવાડમાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે સમસ્ત ઢોડિયાવાડ પરિવાર દ્વારા ત્રિ દિવસીય...

વેદનરુના નિકેતન ઉનાઇ સંસ્થા દ્વારા પદમડુંગરી ખાતે આરોગ્ય, અન્ન અને પોષણ વિશે તાલીમ યોજવામાં આવી

માહિતી બ્યુરો તાપી, તા.૨૬: વેદનરુના નિકેતન ઉનાઈ સંસ્થા સંચાલિત સંજીવની અન્ન પોષણ અને સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ૧૫ ગામની આંગણવાડીની કિશોરીઓ...

છેલ્લા ૨૦ વર્ષથી નાગરીકોના પ્રશ્નોનું નિવારણ લાવવા માટેની ખાસ પધ્ધતિ એટલે “સ્વાગત કાર્યક્રમ”

ચાલો સમજીએ સ્વાગત કાર્યક્રમ શું છે? .................. નાગરીકોના પ્રશ્નોનું સુખદ અને પરીણામલક્ષી નિવારણ એટલે સ્વાગત કાર્યક્રમ .................. જનતાની સમસ્યાઓ અને...

સરકાર અને જનતા વચ્ચે સેતુ રૂપ ભૂમિકા ભજવતું માધ્યમ એટલે ‘સ્વાગત કાર્યક્રમ’

"મારા દ્વારા રજુ કરાયેલા પ્રશ્નોનું સંતોસ કારક જવાબ મળતા હું તાપી જિલ્લા કલેકટર અને ગુજરાત સરકારનો ખુબ ખુબ આભાર માનું...

તાપી જિલ્લા ખેડુત જોગ : આગામી ૩૦ એપ્રિલ સુધી તાપી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વરસાદની આગાહીના ભાગ રૂપે ખેડુતમિત્રોને ખેત પાકોને સલામત સ્થળે ખસેડવા અનુરોધ

માહિતી બ્યુરો તાપી તા.૨૫ આગામી ૩૦/૦૪/૨૦૨૨ સુધી દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આવા સમયે...

તાપી : વ્યારાના માયપુર ખાતેથી આજે એક કોરોના કેસ સામે આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ લેવામા આવેલ કુલ 272...

બોર્ડની પરીક્ષામાં વ્યારાની બે શાળાઓમા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ચોરી કરાવી હોવાના આક્ષેપો : કેમેરા ફૂટેજ દ્વારા તપાસની માંગ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : બોર્ડ દ્વારા ધો.૧૦ની પરિક્ષા લેવાઈ હતી જેમા વ્યારાની બે શાળાઓમા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ચોરી કરાવી હોવાના...

વ્યારાના માયપુર કેમ્પમાં આંખના ૨૨૮ પૈકી ૨૫ ઓપરેશનના દર્દીઓએ લાભ લીધો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ માંડવી- પી.એચ.સી.માયપુર અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આંખ નિદાન સારવાર કેમ્પમાં ૨૨૮...

Other