Tapi

તાપી એજ્યુકેશન અકેડમી અનોખી પહેલ : આધ્યાત્મિક અને સાયન્ટિફિક કારણ સમજાવી શિવ પૂજન તથા જલાભિષેકનો કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી એજ્યુકેશન અકેડમી દ્વારા સંચાલિત પી.પી.સવાણી વિદ્યામંદિર વ્યારા ખાતે તારીખ 28/08/2023 પવિત્ર શ્રાવણ સોમવારના રોજ શાળાના...

જવાહર નવોદય વિદ્યાલય બોરખડી ખાતે ધોરણ-૬ના પ્રવેશ માટેની તારીખ લંબાવાઇ

આગામી ૩૧મી ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૨૮: આથી તમામ પ્રવેશ ઈચ્છુક સંબંધિતોને જાણ કરવામાં આવે...

વ્યારાની વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ‘રાખી મેકિંગ સ્પર્ધા’ યોજાઇ

બાળકો દ્ધારા સુંદર અને કલાત્મક અવનવી રાખડીઓ બનાવી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.28: તાપી જિલ્લાના...

ગંજી પાના ઉપર જુગાર રમતા સાત જુગારીયાઓને પકડી પાડતી સોનગઢ પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ પોલીસ ઇન્સપેક્ટરશ્રીના સીધા માર્ગદર્શન મુજબ સોનગઢના ઓટા ચાર રસ્તા થી પરોઠા હાઉસ તરફ આવતા ને.હા.૫૩ ના...

વિનય મંદિર ગ્રામભારતીના આચાર્યનું શિક્ષણ મંત્રી દ્વારા સન્માન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વેડછી પ્રદેશ સેવા સમિતી વાલોડ સંચાલિત વિનય મંદિર ગ્રામભારતીના આચાર્ય હિતેશ માહ્યાવંશીએ કરેલ શિક્ષણના કાર્યો સંદર્ભે...

તાપી જીલ્લા અર્ધ લશ્કરી દળ/પેરા મિલેટરી ફોર્સની આજે ખાસ સભા સોનગઢ શહેરમાં યોજાઇ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારામ) : આજે તાપી જીલ્લા અર્ધ સેના બલના જીલ્લા પ્રમુખશ્રી બાબુભાઇ છગનભાઇ વસાવા BSFના આગેવાની હેઠળ યોજાઇ જેમાં...

સુરત જિલ્લાના કછોલીગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધ દ્વારા, વ્યારા) :  પસમંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘના મુખ્ય આશ્રયદાતા ઈરફાન અહેમદના કોલ પર સુરત જિલ્લાના કછોલીગાંવમાં વૃક્ષારોપણનો...

ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકની 116 મી મોહિની શાખાનું તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ભવ્ય લોકાર્પણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.26: તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મોહિની ગામ ખાતે ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કની 116 મી...

તાપી જિલ્લાનું ગૌરવ : ચંદ્રયાન-૩ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સફળતાપૂર્વક ઉતરાણ કરી વિશ્વને ચકિત કર્યું

પ્રજ્ઞાન રોવર પેલોડ Payload APXS. (Alpha Particle X-ray Spectrometer) સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિક પ્રિન્સિપલ ઈન્વિસ્ટીગેટર પ્રોફેસર સંતોષ વડવળે સ્વરાજ આશ્રમ...

શિક્ષણના માધ્યમ થકી જ જીવનમાં આગળ વધી શકાય છે: આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ

આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને વ્યારા સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ કેન્દ્રનો પદવીદાન સમારોહ યોજાયો...