Tapi

વાવાઝોડા સામે પુર્વ તૈયારી અને સુરક્ષા : ચાલો જાણીએ સંભવિત Biparjoy “બિપોરજોય” વાવઝોડાની આગાહીને પગલે કેવી તકેદારી રાખવી ??

વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીનાં કેવાં પગલા લેવા તેની જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય છે...

તાપી જિલ્લામાં આગામી ૧૨મી થી ૨૬ જુન-૨૦૨૩ દરમ્યાન સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયા ઉજવણી

ઓ.આર.એસ. અને ઝીંક વિતરણ સાથે સ્વચ્છતા અંગે જન જાગૃતિ, હાથ ધોવાની પધ્ધતિનું નિદર્શન જેવી પ્રવૃત્તિઓ હાથ ધરાશે ................ માહિતી બ્યુરો...

રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાઇ અગત્યની બેઠક

માહિતી બ્યુરો તાપી તા.૦૮ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને સિંચાઈ...

વ્યારા નગરપાલિકા દ્વારા “સ્વનિધિ થી સમૃધ્ધિ કેમ્પ” યોજાયો

માહિતી બ્યુરો તાપી તા.૦૮ ભારત સરકારશ્રીના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા PM SVANidhi યોજનાના લાભાર્થીઓ અને તેમના પરિવારને સરકારની...

૯મી જૂન અમર સેનાની ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ

(તાપી માહિતી બ્યુરો): વ્યારા: તા.૮: તારીખ ૯મી જૂન અમર સેનાની ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ. બિરસા મુંડા. મુંડા વનવાસીઓ સહિત સમગ્ર...

રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાઇ અગત્યની બેઠક

માહિતી બ્યુરો તાપી તા.૦૮ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને સિંચાઈ...

તાપી જિલ્લામાં પોષણ પરામર્શની ગુણવત્તા વધારવા માટે માસ્ટર ટ્રેનર્સને ત્રી-દિવસીય તાલીમ આપવામાં આવી

તાપી માહિતી બ્યુરો, તાપી. તા:08: તાપી જિલ્લા આઈસીડીએસ વિભાગ તથા કેર ઈન્ડિયા અને ન્યુટ્રિશન ઈન્ટરનેશનલના નેજા હેઠળ જિલ્લા તાપીમાં પ્રથમ...

તાપી જિલ્લામાં આંગણવાડી પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓના માધ્યમથી નાગરિકોને જાગૃત કરાયા

“ખુશીઓનું નવું સરનામું, આંગણવાડી કેન્દ્ર અમારુ” - “આંગણવાડીમાં પ્રવેશનો તહેવાર, શિક્ષણ સાથે મોજમસ્તી અને પોષણ આહાર” - આંગણવાડી પ્રવેશોત્સવ વર્ષ:...

વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે : સાવચેતી એ જ સલામતિ

(તાપી માહિતી બ્યુરો): વ્યારા: તા:૦૭: વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે (World Brain Tumor Day). દર વર્ષે ૮ મી જૂનના રોજ 'વર્લ્ડ...

વ્યારા જૈન સંઘના આંગણે આરાધના ભવન ખાતે પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજ્યજી મહારાજની પધરામણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા જૈન સંઘના આંગણે આરાધના ભવન ખાતે પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજ્યજી મહારાજની પધરામણી થઈ હતી. પૂજ્યશ્રી બે...

Other