વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
વ્યારા-૧૭૧ વિધાનસભા મતવિસ્તારના ૧૮૭૭ લાભાર્થીઓને મળ્યો આવાસનો લાભ - વ્યારા-૧૭૧ વિધાનસભા મતવિસ્તારના લાભાર્થીઓ જનમેદની સ્વરૂપે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો...
