ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પલાઈન ટોલ “ફ્રી” નંબર-૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ જાહેર કરવામાં આવ્યો
વિદ્યાર્થીઓ ભયમુક્ત રીતે પરીક્ષા આપી શકે તે માટે “આત્મવિશ્વાસ પરીક્ષા પે ચર્ચા” નામની હેલ્પલાઈન તથા વિદ્યાર્થી અને વાલીઓને ઉદ્દ્ભવતા પ્રશ્નોનું...
