તાપી જિલ્લામાં આગામી ૨૧મી ઓગસ્ટ તાલુકા અને ૨૨મી ઓગસ્ટના રોજ જિલ્લા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે
ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦ ઓગસ્ટ સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૦૩: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના...
