Tapi

૧૨મી ઓગસ્ટે સવારે ૭:૦૦ કલાકે સયાજી ગ્રાઉન્ડ વ્યારા ખાતેથી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે

તાપી જિલ્લામાં લહેરાશે "હર ઘર તિરંગા" - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૧* "હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના...

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદર્શ નિવાસી કન્યા શાળા સોનગઢ ખાતે “ગંગા સમગ્ર” ટીમ દ્વારા વૃક્ષારોપણ કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 9મી ઓગષ્ટ 2024 "વિશ્વ આદિવાસી દિવસ" નિમિત્તે પ્રાથમિક શાળા ગુણસદા ફાર્મ તા. સોનગઢ ખાતે 51 વૃક્ષો...

ઉકાઈ પોલીસના જવાનોની રાષ્ટ્રધ્વજ સાથેની બાઇક રેલી ઉકાઈ ટાઉનમાં ફરી

ઉકાઈ ટાઉન દેશભક્તિના રંગમાં રંગાયું - ઉકાઈ પોલીસના જવાનોની રાષ્ટ્રધ્વજ સાથેની બાઇક રેલી ઉકાઈ ટાઉનમાં ફરી વળી - તિરંગા રેલીમાં...

જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિરપુર વિદ્યાકુંજ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ કલાનિકેતન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા વિદ્યા કુંજ વિદ્યાલય વિરપુર ખાતે...

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તાપી જિલ્લા ખાતે ડ્યુઆથ્લોન સ્પર્ધા યોજાઇ

વિશ્વ આદિવાસી દિવસ-તાપી : ડ્યુઆથ્લોન સ્પર્ધામાં અંદાજિત ૨૨૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો - વિજેતા ખેલાડીઓને ટ્રોફી તથા ફિનીશર ખેલાડીઓને...

“વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી નિમિત્તે તાપી જિલ્લાના વિવિધ સ્થળોએ તિરંગા રેલી યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૯ "વિશ્વ આદિવાસી દિવસ"ની ઉજવણી નિમિત્તે તાપી જિલ્લાના વિવિધ સ્થળોએ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું.આ...

ડોલવણ ખાતે વિશ્વ આદિવાસી દિવસની દબદબાભેર ઉજવણી કરાઈ

ભારતનો ભૂતકાળ હોય કે વર્તમાન, આદિવાસી સમાજ સિવાય ક્યારેય પૂર્ણ ના થઈ શકે.આદિવાસી સમાજે સંસ્કૃતિને ધબકતી રાખી છે.આદિવાસી સમાજનો ગૌરવપૂર્ણ...

ઉચ્છલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીમાં સહભાગી થતા તાપી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા

પ્રકૃતિ પૂજક આદિવાસી સમુદાયના સર્વાંગી ઉત્કર્ષ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ – જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા -----  ...

રાજ્ય કક્ષાના મંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતીમાં સરકારી ગ્રાઉન્ડ ડોલવણ ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” જિલ્લા કક્ષાની દિવ્ય અને ભવ્ય ઉજવણી કરાશે

ઉચ્છલના બાબરઘાટ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતીમાં જિલ્લાના મુખ્ય બે કાર્યક્રમો યોજાશે મહાનુભાવોના હસ્તે વિવિધ પ્રકલ્પોનુ ખાતમુહર્ત,...

‘હર ઘર તિરંગા’ અભિયાન – જાણો રાષ્ટ્રધ્વજ સંહિતા વિશે જાહેર કે ખાનગી સ્થળો પર હવે દિવસની જેમ રાત્રે પણ તિરંગો ફરકાવી શકાય છે

રાષ્ટ્રધ્વજ સંહિતામાં દર્શાવ્યા મુજબ તિરંગાને મોભેદાર સ્થળ ઉપર ફરકાવવાનો રહે છે, ક્ષત તિરંગાનો આદર સાથે નિકાલ કરવો જોઇએ ******* (પ્રતિનિધિ...

Other