ઘાસીયામેઢા ખાતે આદિજાતી રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને “સ્વચ્છતા હી સેવા” અને “એક પેડ મા કે નામ” કાર્યક્રમ યોજાયો
નાગરીકોને પોતાના ગામ સહિત દેશને સ્વચ્છ અને હરિયાળુ બનાવવા અનુરોધ કરાતા આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)...
