Tapi

ઉધના-સુરત રેલ્વે સ્ટેશનની વચ્ચે રેલ્વે ટ્રેનથી ગળાના ભાગે કપાઈ ગયેલ અજાણ્યા પુરૂષનાં વાલી વારસો જોગ

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરત રેલ્વે પોલીસ સ્ટેશન અ.મોત નં. ૨૩૧/૨૦૨૪ બી.એન.એસ.એસ. કલમ-૧૯૪ મુજબ મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ગત્...

મોડેલ સ્કુલ ડોસવાડા ખાતે વિદ્યાર્થીઓને તમાકુનાં વ્યસનથી થતાં શારિરિક, આર્થિક અને સામાજીક નુકસાન વિશે જાગૃત કરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૧. સોનગઢ તાલુકાની મોડેલ સ્કુલ ડોસવાડા ખાતે આચાર્યશ્રી આશાબેન ચૌધરી અને શિક્ષકગણની ઉપસ્થિતિમાં ૨૫૮ જેટલા વિદ્યાર્થીઓને...

તાપી જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૧. તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડના અધ્યક્ષસ્થાને જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક...

નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. આર. બોરડના અધ્યક્ષપણા હેઠળ તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

ધારાસભ્યો અને સાંસદસભ્યો સહીત પ્રજાકીય પ્રશ્નોને પ્રાધાન્ય આપી સમયસર, ઝડપી ઉકેલ લાવવા અનુરોધ - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૧- તાપી...

ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ માટે તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં અરજી કરી શકાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૨૦. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ...

સોનગઢ તાલુકામાં ત્રિવેણી સંગમ સમાન ત્રણ રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા

ઉખલદા, કવલા અને બેડી ગામના રોડના ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા કરવામાં આવ્યા - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :...

ઔધોગિક તાલીમ સંસ્થા વ્યારાનો વાર્ષિક રમોત્સવ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા વ્યારા ખાતે તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસના હેતુથી વાર્ષિક રમોત્સવ -2024-25 નું આયોજન કરવામાં...

તેરા તુજકો અર્પણ : નાસ્તો કરીને દુકાને રૂપિયા ભરેલ થેલી ભૂલી ગયેલા ઔરંગાબાદના વ્યકિતને શોધીને થેલી પરત કરતી વાલોડ પોલીસ : નાસ્તાની દુકાન ચલાવનાર મુકેશભાઇ ચૌધરીએ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ કાલ તા.૧૮/૧૨/૨૦૨૪ નાં રોજ મુકેશભાઇ હરજાજીભાઇ ચૌધરી રહે,બુહારી તા.વાલોડ જી.તાપી વાલોડ પોલીસ સ્ટેશનના બુહારી આઉટ...

બારડોલી ૧૮૧ અભયમ મહીલા હેલ્પલાઇન ટીમના કુશળ કાઉન્સિલિંગ દ્વારા મધ્યરાત્રીએ આપધાતનો પ્રયાસ કરનાર પીડિત મહીલાને નવજીવન આપાયું

(પ્રતિનિધિ દ્વારા, બારડોલી) : કામરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે...

પંચસ્તરીય ખેતીને પ્રોત્સાહન આપતાં નિશાણા ગામના નટવરભાઈ

નટવરભાઈ પ્રાકૃતિક ખેતીમાં જોડાતા જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન, આવક અને વેચાણમાં વધારો ---- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : "તમારું નામ શું છે?...

Other