“ખેડૂતોને સસ્તી અને સરળ લોન આપવા માટે સરકારની નવી પહેલ: સંશોધિત વ્યાજ સબવેન્શન સ્કીમ હેઠળ લોન મર્યાદા રૂ. 3 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી”
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, વ્યારા ખાતે વેબીનાર યોજાયો - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫. વડાપ્રધાનશ્રી...
