અગસ્ત્ય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ ‘જિજ્ઞાસા’ પ્રોગ્રામમાં અંકલેશ્વરની છાત્રાઓએ સિદ્ધિ મેળવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અગસ્ત્ય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા આયોજીત 'જિજ્ઞાસા' પ્રોગ્રામમાં ગુજરાત રાજ્યની 40 જેટલી સરકારી શાળાઓનાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ...
