Surat

સુરત જિલ્લાના માંગરોળ તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા અજમેર શરીફનાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર એન્કર અમિષ દેવગન વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે માંગરોળના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

કોરોના મહામારીમાં, કોનાં બાપની દિવાળી : સુરતના ડી.ડી.ઓ.ના સરકારી બંગલા પાછળ અધધ… રૂપિયા ૩૦.૬૯ લાખનો ધૂમાડો

 જિલ્લા પંચાયતની કારોબારી સમિતીમાં બંગલા માટે પાંચ લાખ રૂપિયાની રકમની જોગવાઈ કરવામાં આવી હતી   (નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) ...

માંગરોળ તાલુકાની પ્રજા માટે લર્નીગ લાઇસન્સ કાઢી આપવા માટે ઝંખવાવ આઇ.ટી.આઇ. ખાતે સુવિધા ઉભી કરાઇ પણ નેટ સેવા અને ઇલેક્ટ્રીક પાવર વારંવાર ખોટકાતા પ્રજા પરેશાન

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :   માંગરોળ તાલુકાની પ્રજા માટે લર્નીગ લાઇસન્સ કાઢી આપવા માટે સરકારનાં વાહનવ્યવહાર વિભાગ તરફથી તાલુકાનાં...

શનિવારે મોસાલી વિજ સબસ્ટેશનનાં ત્રણ અને ધામરોડ વિજ સબસ્ટેશનનાં તમામ વીજ ફીડરો મેઈન્ટેન્સનાં કામ માટે સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રહેશે

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  તારીખ ૨૦ મી જૂનનાં   શનિવારે, માંગરોળ તાલુકાનાં મોસાલી ખાતે ઉભા કરાયેલ વીજસબસ્ટેશનમાંથી નીકળતાં માઇક્રો...

ભારતના મહાન સૂફી સંત હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી વિષે આપત્તિ જનક ટિપ્પણી કરનાર એંકર અમીષ દેવગન વિરુદ્ધ મામલતદાર માંગરોલને આવેદનપત્ર તથા પી.એસ.આઇ. ને ફરિયાદ દાખલ કરવા અરજી આપવામાં આવી

માંગરોળ તાલુકાનાં કઠવાડા ગામે ચા ની લારી ચલાવતા વિજયભાઈનો એકનો એક ૧૩ વર્ષનો પુત્ર ચાલ્યો ગયો  

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં કઠવાડા ગામે ચા ની લારીનો ધધો કરી પોતાનો જીવનનિર્વાહ ગુજારતા એક શ્રમજીવી...

સુરત જિલ્લા જમીયતે ઉલમા એ હિંદ તરફથી જિલ્લા પોલીસ વડાને અમીશ દેવગનનાં નિવેદન પ્રશ્ને આવેદનપત્ર અપાયું 

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :   આજે તારીખ  ૧૯/૬/૨૦૨૦ ના સુરત ખાતે જમીયતે  ઉલમાં એ હિંદ સુરત જિલ્લાનાં  આગેવાનો...

માંગરોળ તાલુકાનાં વેલાવી ગામે સરકારી કન્યા છાત્રાલયમાં ઉભા કરાયેલ હોમ કોરોન્ટાઈન સેન્ટર ખસેડવા પ્રશ્ને આંદોલનો થાય છે, ત્યારે વધુ પાંચ બસમાં ૯૦ લોકો વિદેશથી લવાયા

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં-માંગરોળ) :  તાલુકાનાં વેલાવી ( વાંકલ ) ગામે, સરકારી કન્યા છાત્રાલય આવેલી છે,  આ છાત્રાલયની અદ્યતન સુવિધા...

લેપ્ટોસ્પાયરોસિસ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ ઉંદર નિયંત્રણની કામગીરી કરવામાં આવી

(માહિતિ વિભાગ- તાપી) :   વ્યારા; શુક્રવાર: દોણ ખાતે લેપ્ટોસ્પાયરોસિસ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ આરોગ્ય તેમજ ખેતીવાડી વિભાગના સંકલનથી ઉંદર નિયંત્રણની કામગીરી...

સીઝનલ ચોરી : માંગરોળ તાલુકાનાં નંદાવ ગામે આવેલી આંબાવાડીમાંથી સાઠ મણ કેરીની થયેલી ચોરી

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) :   માંગરોળ તાલુકાનાં નંદાવ ગામે,મધુસુદન નાથુભાઈ કતારગામવાળા એ આ ગામ ખાતે અંદાજે ૭૦૦ આંબા ઉછેરી...