Surat

ઉંમરપાડા તાલુકાના વાડી ગામ પાસે કારની અડફેટે બાઇકચાલકનુ મોત અને એકને ગંભીર ઇજા

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ )  :  પ્રાપ્ત થતી માહિતી અનુસાર તા.5 જુલાઇના રોજ સંદિપભાઈ ચૌધરી (રહે મુ.વેગી તા.માંડવી જી.સુરત) અને...

માંગરોળ : વરસાદને પગલે જિલ્લાના ખેડૂતોમાં પ્રસરેલી આનંદની લહેર

(નાઝીર પાંડોર દ્વારા, માંગરોળ )  :  માંગરોળ સહીત જિલ્લાના અનેક તાલુકાઓમાં આજે બીજા દિવસે પર સવારથી વરસાદ શરૂ થયો છે,...

માંગરોળ તાલુકાનાં મોટાબોરસરા નજીક બે વાછરડા ભરેલો ટેમ્પો કબ્જે લઈ કુલ ૭૫૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, બે ને વોન્ટેડ જાહેર કરતી પોલીસ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  કીમથી કીમ ચારરસ્તા તરફ એક છોટા હાથી ટાઈપનાં ટેમ્પામાં વાછરડા ભરીને કતલખાને લઈ જવાતા હોવાનું...

સુરત જિલ્લામાં વધુ ૪૬ જેટલાં નવા કોરોનાનાં કેસો નોંધતાં તંત્રની ઉધ ઉડી ગઈ, માંગરોળનાં તરસાડી અને કુંવરદામાં કુલ પાંચ કેસો નોંધાયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) સુરત જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહયો છે, આજે તારીખ ૫ જુલાઈનાં રોજ , જિલ્લાનાં...

કોવિડ-૧૯ માટે ડો. કિશોર દુધાતે પ્લાઝમા ડોનેટ કરી પ્રથમ પ્લાઝમાં ડોનર બન્યા  : આજે બે વ્યક્તિઓના પ્લાઝમા ડોનેટ લેવામાં આવ્યા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ખાતે  પ્લાઝમા બ્લડબેંકની સ્થાપના કરવામાં આવી હતી. બ્લડબેંક ખાતે...

હોસ્પિટલ નિર્માણની કામગીરી દિવસ-રાત ૫૦૦-૫૦૦ શ્રમિકો દ્વારા ઝડપથી કરવામાં આવી રહી છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરતમાં દિન-પ્રતિદિન વધી રહેલા કોરોનાવાયરસના પરિણામે રાજ્ય સરકાર દ્વારા સત્વરે સિવિલ હોસ્પિટલના પટાંગણમાં સ્ટેમસેલ બિલ્ડીંગ ખાતે...

જિલ્લામાં સુંદર કામગીરી કરતી સંસ્થા યંગ એકતા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના  ફાઉન્ડર અને પ્રમુખ તરીકે હાફેઝી સેવા આપે છે

( નઝીર પાંડોર દ્વારા, માંગરોળ )  :  કુતબુદ્દીન  હાફેજી  માંગરોળ તાલુકાનાં  હથોડા ખાતે રહે છે,  સને ૨૦૧૫ થી આ વિસ્તારમાં...

માંગરોળ પંથકમાં વરસાદ પડતાં ખેડૂતોમાં પ્રસરેલી આનંદની લહેર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ પંથકમાં  છેલ્લા ચાર દિવસથી અસહ્ય ગરમી પડતી હતી , ત્યારે  આજે સવારથી વાદળ છવાયું...

કોરોનાં વાઇરસની મહામારીને પગલે મોટામિયાં બાવાની દરગાહના ગાદીપતિએ અગાઉથી જ જાહેરાત કરી હતી કે પોતે હાજર રહી શકશે નહીં

 (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  આજે ગુરૂપૂર્ણિમાં નો તહેવાર છે,પરંતુ ચાલુ વર્ષે કોરોનાંની મહામારીને પગલે કોઈ મોટા કાર્યક્રમો યોજવામાં આવનાર...

માંગરોળ અને ઉમરપાડા તાલુકાનાં મોટા ભાગનાં ચેકડેમો જર્જરિત લોકોની વારંવાર સમારકામની માંગ છતાં પ્રશાસનનાં આંખ આડા કાન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ )  :  માંગરોળ અને ઉમરપાડા તાલુકાનો મોટાભાગનનો  વિસ્તાર આકાશી ખેતી પર નભતો વિસ્તાર છે ,ચોમાસાનાં પાણીનાં...