કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ ડો.પાર્થ શાહ અને ડો.ૠતા સાવજ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ): કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યું છે. ડો.પાર્થ શાહ સ્મીમેર...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ): કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યું છે. ડો.પાર્થ શાહ સ્મીમેર...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ): સ્મીમેર હોસ્પિટલ ખાતે તા.૫ જુલાઈથી શરૂ થયેલી પ્લાઝમા બેન્કમાં બે મહિનાથી પણ ઓછા સમયમાં ૫૦૧ પ્લાઝમા...
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના "યોગમય ગુજરાત"ના સપનાને સાકાર કરવા માટે યોગ ટ્રેનર્સ દ્વારા દ્વારા 5000...
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા ગામ પંચાયત સરવણ ફોકડીના નવાગામ તુડી ગામમાં ગ્રામ પંચાયતમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 09 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 314 પોઝિટિવ...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : જેમાં સૌથી વધારે કેળા અને કપાસના પાકને સૌથી વધુ નુકશાન થયું છે. જેમા નાંદોદ તાલુકાના...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરતમાં આંખે આખો પરિવાર કોરોના સંક્રમિતમાં આવતો શરૂ થઈ ગયો છે. ખાસ કરી વરાછા, કતારગામ...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : નર્મદા નદીની જળ સપાટી 34 ફૂટને પાર થઈ છે, જેને લીધે, અંકલેશ્વર તાલુકાના નીચાણવાળા ગામોમાં પાણી...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં બે કોરોના પોઝિટિવ દર્દીઓનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેની સાથે જિલ્લામાં કુલ 21 કોરોના પોઝિટિવ...
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના સાપુતારા ના પાંડુભાઇ ગણપતભાઇ ચૌધરી વર્ષો થી જિલ્લા માં મીડીયા સાથે સંકળાયેલા છે અને...