Special Stories

સુપ્રસિધ્ધ યાત્રાધામ શબરીધામ ખાતે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા છ કરોડનાં ખર્ચ બનનારા ભકત નિવાસ અને એડમીન બિલ્ડીંગનું મંત્રીશ્રી દ્વારા ઈ-ખાતે મુહૂર્ત કરવામાં આવ્યુ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વધઈ તા. 24 દંડકારણય વન પ્રદેશ ડાંગ જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ  શબરીધામ ખાતે આજરોજ વિક્રમ સંવત...

શ્રીરામ જન્મભુમી તીર્થ સ્થળ ટ્રસ્ટ દ્વારા અયોધ્યા રામ મંદિર ના નિર્માણ માટે વઘઇ આંબામાતાના મંદિરે સદભાવ બેઠક યોજાઈ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :શ્રીરામ જન્મભુમી તીર્થ સ્થળ ટ્રસ્ટ દ્વારા અયોધ્યા રામ મંદિર ના નિર્માણ માટે હિન્દૂ ઘર ઘર સુધી...

વઘઇનાં ખાતળ ગામે અગ્નીવીર સંસ્થા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરાયું

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ ખાતળ ગામે અગ્નીવીર સંસ્થા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું ધારાસભ્ય વિજયભાઈ...

સુરતનાં માંડવી ખાતે જિલ્લા કોગ્રેસ તરફથી કૃષિ વિરોધી કાયદાનાં બીલની પ્રત બાળવાનો પ્રયાસ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સહિત કોગી કાર્યકરોની અટકાયત કરતી પોલીસ : મામલો ગરમાતા ઉચ્ચપોલીસ અધિકારીઓ દોડી આવ્યા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરતનાં માંડવી ખાતે જિલ્લા કોગ્રેસ તરફથી કૃષિ વિરોધી કાયદાનાં બીલની પ્રત બાળવાનો કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખનાં...

તાપી જીલ્લા સેવા સદન વ્યારા ખાતે તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન અમૃત આહાર મહોત્સવ યોજાશે : પ્રાકૃતિક પેદાશોના વેચાણ માટે સ્ટોલ પ્રદર્શન

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) :- દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોની પ્રાકૃતિક પેદાશોના વેચાણ માટે સરકારના નવીન અભિગમ અન્વયે...

માંગરોળ : DGVCL કચેરીને આપવામાં આવેલો ગ્રાહકોની ફરિયાદ નોંધવા માટેનો મોબાઈલ ખોવાઈ ગયો : ગ્રાહકો પરેશાન  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ DGVCL કચેરીને ગ્રાહકોની ફરિયાદ નોંધવા માટે જે મોબાઈલ આપવામાં આવ્યો હતો. તે ત્રણ દિવસથી ખોવાઈ...

વ્યારા ખાતે  રોલ ઓબઝર્વરશ્રી હર્ષદકુમારની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઈ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  :- ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા.૯મી નવેમ્બર થી તા.૧૫ ડિસેમ્બર,૨૦૨૦ દરમિયાન મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ...

તાપી  જીલ્લામાં આજે ત્રણ નવા કેસ : કુલ 13 કેસો એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી  જીલ્લામાં આજે ત્રણ નવા કેસ નોંધાયેલ છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 863 પોઝિટિવ કેસો...

નેશનલ TB ઇલેમીનેશન પ્રોગ્રામ હેઠળ TBની સારવાર, દવા માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે થશે : હવે દર મહિને દર્દીને 500 રૂપિયા પણ ખોરાક માટે મળશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  નેશનલ TB ઇલેમીનેશન પ્રોગ્રામ હેઠળ, TB ની સાર વાર અને નિદાન માંગરોળ સરકારી રેફરલ હોસ્પિટલ...

માનવતાની મહેક : કીમ ચારરસ્તા ખાતે એક રિક્ષા ચાલકે ભુલી ગયેલ લેપટોપ માલઈકને પરત કર્યું  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજે તારીખ ૨૩ મી ડિસેમ્બરનાં રોજ સવારનાં સાત વાગ્યે કામરેજ થી કીમ ચારરસ્તા તરફ આવતા...

Other