માંગરોળ અને ઉમરપાડા તાલુકાની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરાતાં વાલીઓ દ્વારા આપવામાં આવેલ સંમતિપત્ર લઈને વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા
શાળાઓ ખુલતા ધોરણ ૧૦ અને ૧૨નું શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું. (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : કોરોનાના સતત વધતા જતાં કેસોને લઈને...
