Special Stories

અમારા ખેતર સુધી પાણી મળતા હવે અમે અમે ત્રણથી ચાર ખેતીપાકો લઈ શકીશું : વજીરભાઈ દામાભાઈ ચૌધરી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંડવી તાલુકાના ગોડધા ગામના વજીરભાઈ દામાભાઈ ચૌધરી સિંચાઈ વિભાગમાં માંડવી ખાતે વિયર-૨ માં બીટ ચોકીદાર તરીકે...

માંડવીના સઠવાવ ખાતે આદિજાતિ લાભાર્થીઓ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સ્નેહાળ સંવાદ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવાવ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સ્નેહાળ સંવાદ...

માંડવી તાલુકાના પરવટ ગામના નિશાબેન ચૌધરીએ સખી મંડળ અંગે મુખ્યમંત્રીને મહિલા ઉત્થાન પ્રવૃત્તિ જાણકારી આપી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મુખ્યમંત્રીશ્રી સાથે વાત કરી પોતાનો અનુભવ જણાવ નાર અન્ય એક લાભાર્થી એવા માંડવી તાલુકાના પરવટ...

માંગરોળ-માંડવી તાલુકાનાં ખેડૂતો માટે ૫૭૦ કરોડનાં ખર્ચે ઉભી કરાયેલ પાઈપ લાઈન સિંચાઈ યોજનાનું મુખ્યમંત્રીએ કરેલું ઉદ્દઘાટન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ અને માંડવી તાલુકાનાં ૮૯ ગામોનાં ખેડૂતોની ૪૯,૫૦૦ એકર જેટલી જમીનને સિંચાઇ વિસ્તાર હેઠળ આવરી...

તાપી જિલ્લામાં સોનગઢના બોરકુવા ખાતેથી “ કિસાન સૂર્યોદય યોજના “નો પ્રારંભ કરાવતા આદિજાતી મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા

ખેડુતો માટે કિસાન સૂર્યોદય યોજના આશીર્વાદરૂપ : દિવસે વીજળી મળતા ખેડુતોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે : આદિજાતી મંત્રી સોનગઢ તાલુકાના...

તાપી : વ્યારા કાકરાપાર રોડ પર ચીખલવાવ અને ચાંપાવાડીની વચ્ચે બે બાઈક સામ સામે અથળાતા એકનું મોત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગત રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વ્યારા કાકરાપાર રોડ પર ચીખલવાવ અને ચાંપાવાડી હદમા સાંજના સમયે...

તાપી : વ્યારા નગરમાં ત્રણ કેસો નોંધાયા : કુલ 16 કેસો એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે ત્રણ નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 884 પોઝિટિવ કેસો...

તાપી : નિઝર તાલુકામાં બે અને વ્યારામાં એક કેસ મળી કુલ ત્રણ કેસો નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે ત્રણ નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 881 પોઝિટિવ કેસો...

આજે વહેલી સવારે ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદ પડતાં ખેતીનાં પાકોને વ્યાપક નુકશાન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજે તારીખ ૯મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે, સુરત જિલ્લાના અતિપછાત એવા તાલુકા મથક ઉમરપાડા સહિત આસપાસનાં...

માંગરોળ તાલુકાનાં હથોડા ગામે અશરફ મરઘાં ફાર્મમાં ચાર દિવસમાં ૯૦ અને આજે એક જ દિવસમાં ૪૫ જેટલાં મરઘાં અને બચ્ચાંના મોત થતાં પશુચિકિત્સા વિભાગ દોડતો થયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં હથોડા ગામે આવેલા અશરફ મરઘાં ફાર્મમાં છેલ્લા ચાર દિવસમાં ૯૦ કરતાં વધુ મરઘાં...

Other