માંગરોળ- ઉમરપાડા તાલુકાની મુસાફર જનતા અગત્યનાં ST રૂટો શરૂ ક કરવામાં આવતાં ભોગવી રહ્યા છે ભારે પરેશાની : DC થી લઈ ડેપો મેનેજરો નિગમે આપેલાં મોબાઈલો રીસીવ કરતાં નથી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોરોનાની મહામારીને પગલે એસ.ટી.વિભાગ તરફથી ગ્રામ્ય વિસ્તારોનાં અનેક એસ.ટી.રૂટો બંધ કરી દીધા હતા. આજે નવ માસ...
