Special Stories

રાજ્ય મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતે સોનગઢ તાલુકામાં નવા રસ્તાઓનું ખાતમુહુર્ત કરાયું : રૂ. ૭૧૨ લાખના ખર્ચે કુલ ૧૩.૧૩ કિ.મી.ના રસ્તાઓનું નવીનીકરણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાજ્ય મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતના વરદ હસ્તે સોનગઢ તાલુકામાં નવા રસ્તાઓનું ખાતમુહુર્ત કરવામા આવ્યું હતું. સોનગઢ...

સુરત જિલ્લામાં VNSGU ના યુવા મહોત્સવમાં સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે આયોજિત વિજયસમારોહ-પર મોં યુવા મહોત્સવ -૨૦૨૫ દરમિયાન...

કુદિયાણા સ્થિત ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ખાતે બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ આયોજીત કરિયર મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  સમગ્ર શિક્ષા, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સુરત પ્રેરિત કરિયર મહોત્સવનું આયોજન બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ...

શહેરી વિકાસ વર્ષની ઉજવણી પ્રસંગે વ્યારા ખાતે ‘સ્ટુડન્ટ આઉટરીચ પ્રોગ્રામ’ યોજાયો

તાપીની વિવિધ કોલેજોના ૭૦થી વધુ વિદ્યાર્થીઓએ અટલ બિહારી વાજપેયી આશ્રય સ્થાનની મુલાકાત લીધી* ---  વંચિતો માટેની સરકારી યોજનાઓ અને આશ્રય...

ખોડતળાવ ખાતે ‘ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫’ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

તાપી જિલ્લાની મહિલાઓને ઘરેલું હિંસાથી સુરક્ષા અને સરકારી કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન અપાયું --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 30.  :-...

રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત 31મી ડિસેમ્બરે તાપી જિલ્લાના પ્રવાસે

બાજીપુરામાં શાળા ભવનનું લોકાર્પણ અને સોનગઢમાં વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત કરશે (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૦. :- રમતગમત, પ્રવાસન અને...

આયુર્વેદનું અમૃત : હૃદય સ્વાસ્થ્ય માટે પરંપરાગત રીતે ઉપયોગી ઔષધીય વૃક્ષ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૩૦. :- આયુર્વેદના સૌથી પ્રાચીન અને પ્રામાણિક ગ્રંથોમાં સ્થાન પામેલું સફેદ સાદડ - અર્જુન સાદડ...

સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓ દ્વારા પર્યાવરણીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓ દ્વારા ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત સંરક્ષક શ્રી, સંયોજક શ્રી, સંગઠન મંત્રી...

કડકડતી ઠંડીમાં ૧૪ દિવસથી રસ્તા પર રહેતા ૬૦ વર્ષના વૃધ્ધ મહિલાની વહારે આવી બારડોલી 181 અભયમ મહિલા હેલ્પલાઇન

વૃધ્ધ મહિલાને ચંદ્રાસી ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલીત વૃધ્ધાશ્રમ તરભોણ ખાતે સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે (પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : એક...

સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા ખાતે એક શૈક્ષણિક સેમિનારમાં પ્રતિષ્ઠિત સંસાધન વ્યક્તિ ડૉ. પ્રભાકર દેવડિગાએ વ્યાખ્યાન આપ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 30 ડિસેમ્બર 2025ના રોજ સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા ખાતે એક...