Special Stories

છેલ્લા ૨૦ વર્ષથી નાગરીકોના પ્રશ્નોનું નિવારણ લાવવા માટેની ખાસ પધ્ધતિ એટલે “સ્વાગત કાર્યક્રમ”

ચાલો સમજીએ સ્વાગત કાર્યક્રમ શું છે? .................. નાગરીકોના પ્રશ્નોનું સુખદ અને પરીણામલક્ષી નિવારણ એટલે સ્વાગત કાર્યક્રમ .................. જનતાની સમસ્યાઓ અને...

સરકાર અને જનતા વચ્ચે સેતુ રૂપ ભૂમિકા ભજવતું માધ્યમ એટલે ‘સ્વાગત કાર્યક્રમ’

"મારા દ્વારા રજુ કરાયેલા પ્રશ્નોનું સંતોસ કારક જવાબ મળતા હું તાપી જિલ્લા કલેકટર અને ગુજરાત સરકારનો ખુબ ખુબ આભાર માનું...

સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જાગૃત અરજદારો અને તંત્ર સાથે સુમેળ સાંધી સમસ્યાનું નિરાકરણ લાવવામાં સફળતા મેળવે છે તાપી જિલ્લા તંત્ર

તાપી જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમના અરજદારો કહે છે, “મને તંત્રની કામગીરી પર વિશ્વાસ છે.” ............. માહિતી બ્યુરો તાપી, તા.26: ગુજરાતમાં...

તાપી જિલ્લા ખેડુત જોગ : આગામી ૩૦ એપ્રિલ સુધી તાપી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વરસાદની આગાહીના ભાગ રૂપે ખેડુતમિત્રોને ખેત પાકોને સલામત સ્થળે ખસેડવા અનુરોધ

માહિતી બ્યુરો તાપી તા.૨૫ આગામી ૩૦/૦૪/૨૦૨૨ સુધી દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આવા સમયે...

તાપી : વ્યારાના માયપુર ખાતેથી આજે એક કોરોના કેસ સામે આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ લેવામા આવેલ કુલ 272...

બોર્ડની પરીક્ષામાં વ્યારાની બે શાળાઓમા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ચોરી કરાવી હોવાના આક્ષેપો : કેમેરા ફૂટેજ દ્વારા તપાસની માંગ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : બોર્ડ દ્વારા ધો.૧૦ની પરિક્ષા લેવાઈ હતી જેમા વ્યારાની બે શાળાઓમા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ચોરી કરાવી હોવાના...

ગાંધીનગર ખાતે યોજાનાર રાષ્ટ્રીય અધિવેશન સંદર્ભે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ ખાતે આજરોજ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલની અધ્યક્ષતામાં મહામંત્રી મહેન્દ્રસિંહ...

વ્યારાના માયપુર કેમ્પમાં આંખના ૨૨૮ પૈકી ૨૫ ઓપરેશનના દર્દીઓએ લાભ લીધો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ માંડવી- પી.એચ.સી.માયપુર અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આંખ નિદાન સારવાર કેમ્પમાં ૨૨૮...

બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા આયોજિત ઓનલાઈન ક્વિઝનાં નવતર અભિગમને બહોળો પ્રતિસાદ

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : શિક્ષણમાં જ્ઞાનની અભિવૃદ્ધિ માટે જિજ્ઞાસાવૃત્તિ અતિ મહત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિને કંઈક નવું જાણવાની કૂતુહલતા અને તે...

તાપી જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમના પ્રથમ દિને ૩૨૯ પ્રશ્નોનો કરાયો હકારાત્મક નિકાલ

માહિતી બ્યુરો તાપી, તા.25: લોકપ્રશ્નોના નિષ્ઠાપૂર્વક નિરાકરણ માટેનો કાર્યક્રમ-સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પુરા થયા છે. જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ...