Special Stories

વ્યારાના કટાસવાણ ગામે ડામર રસ્તાનાં નિર્માણ કાર્યમાં ગોબાચારીની ગંધ આવતા ગ્રામજનોની ઉચ્ચસ્તરીય તપાસની માંગ !!

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  વ્યારાના કટાસવાણ ગામે અમાસી ફળિયા થી ખુશાલપુરા-ભાનાવાડી ગામના મુખ્ય રસ્તાને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં હતો. ગામજોનોની...

NDRF તથા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કલેકટર કચેરી તાપી દ્વારા તાપી જિલ્લામાં આફત સમયે શુ કરવુ જોઇએ તે અંગે ડેમોનસ્ટ્રેશન સાથે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

આગામી તા. ૦૫/૦૪/૨૦૨૩ સુધી વિવિધ શાળાઓ અને જાહેર સ્થળોએ મોકડ્રિલ યોજાશે …………… માહિતી બ્યુરો તાપી, તા.24 ભારત સરકારના ગૃહ વિભાગ...

તાપી જિલ્લાના તમામ બાગાયતી ખેતી કરતાં ખેડૂતો જોગ સંદેશ

બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓના લાભ મેળવવા આગામી તા.૩૧.૦૫.૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે માહિતી બ્યુરો તાપી, તા.24 તાપી જિલ્લા...

તાપી : વ્યારા નગરમાં એક અને સોનગઢનાં નિશાણા ગામમાં એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ લેવામા આવેલ કુલ 262...

“સ્વાગત કાર્યક્રમમાં કરેલ અરજી મારા માટે આશિર્વાદરૂપ બની” : લાભાર્થી- વિનયભાઇ ચૌધરી

લોકપ્રશ્નોના નિષ્ઠાપૂર્વક નિરાકરણ માટેનો કાર્યક્રમ-સ્વાગત ............... સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ: તાપી જિલ્લો ............... તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના વાધનેરા ગામના દિવ્યાંગ...

શિશુ ગુર્જરી પૂર્વ પ્રા. શાળા તથા વિદ્યા ગુર્જરી પ્રા./ મા. શાળામાં સમર કેમ્પનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ ગુર્જરી પૂર્વ પ્રાથમિક શાળા તથા વિદ્યા ગુર્જરી...

ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો દ્વારા માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા કરાઈ

અજ્ઞાનતાનો અંધકાર દૂર થઇ સર્વત્ર જ્ઞાન જ્યોત પ્રગટે એવાં શુભ સંકલ્પ, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા કરવામા...

કુકરમુંડા નિઝર તાપી કિનારે ગેરકાયદેસર રેતી ખનન માફીઆઓ સક્રિય : ભૂસ્તર વિભાગ કુંભકરણની નિંદ્રામાં !!

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) :  તાપી જિલ્લા માં સમાવિષ્ટ નિઝર કુકરમુંડા હદ વિસ્તારમાંથી પસાર થતી તાપી નદી કિનારે લિઝ ધારકો...

વ્યારાનાં કેળકુઈ ગામે વિકાસનાં કામોમાં જવાબદાર અધિકારીઓની લાલિયાવાડી !!

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  વ્યારા તાલુકામાં હાલ વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે. વિકાસના કામો ખરેખર ચાલી તો રહ્યા છે...

અખાત્રીજના શુભ અને પવિત્ર દિવસે એક મધ્યમવર્ગીય પરિવારનો પોતાનાં આશિયાના માટે ભૂમિપૂજન

(તસવીર: વિજય પટેલ, ઓલપાડ) અખાત્રીજને સ્વયં સિઘ્ધ મુહૂર્ત કહેવામાં આવે છે. હિન્દુ પંચાંગમાં ચાર સ્વયં સિઘ્ધ મુહૂર્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો...