સ્વ-સહાય જુથના ધિરાણના ઉપયોગથી અમારા સખી મંડળની બહનોએ ખેતી અને પશુપાલન બાબતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. અમારી આર્થિક સ્થિતી સુધરી છે.- જોય સખી મંડળના મંત્રી સરસ્વતીબેન ગામીત
નારી શક્તિ વંદના વિશેષ: તાપી - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૬: વ્યારા તાલુકાના મીરપુર ગામના જોય સખી મંડળના સરસ્વતીબેન અજીતભાઇ...
