ગરીબ રથ ટ્રેનની અડફેટે આવી જતા અજાણ્યા હિંદુ યુવાનનું મોત : મરનારના વાલી વારસોની ભાળ મળી આવે તો રેલ્વે પોલીસને જાણ કરવી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રેલ્વે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના વણ ઓળખાયેલ અકસ્માત મોત નં. 48/2024 C.R.P.C....
