Special Stories

પીએમશ્રી જવાહર નવોદય વિદ્યાલય બોરખડી, તાપી ધો.૬માં ઓનલાઈન પ્રવેશ અંગે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫- ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત, પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી, જી: તાપી માં...

તાપી જિલ્લાના ૨૮૦ આપદા મિત્રો ને વ્યારા ખાતે રીફ્રેશર તાલીમ અપાઈ

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ગાંધીનગર દ્વારા કુદરતી આપત્તિ સમયે ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવી પુર બચાવ, પ્રાથમિક...

પરસ્પર દેવો ભવ : ઓલપાડ તાલુકાની સાયણ પ્રાથમિક શાળામાં કાર્યરત છે શિક્ષકગણની અનોખી સહકારી મંડળી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં સાયણ ટાઉન સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સાયણ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકોની...

ગોરમાનો વર કેસરિયો….. : પરંપરાગત વ્રત કરીને જ્વારા વિસર્જન પૂર્વે મનોમન હરખાતી કુમારિકાઓનું એક વૃંદ

ગૌરીવ્રતનું હિન્દુ ધર્મમાં અનેરુ મહત્વ છે. શિવ અને શક્તિ બંનેની સંયુક્ત પૂજા કરવાનો ગૌરી વ્રતમાં મહિમા છે. ખાસ કરીને ગૌરી...

તાલુકા/જિલ્લા કક્ષા યુવા ઉત્સવ-૨૦૨૪-૨૫ ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૯ ઓગષ્ટ, ૨૦૨૪

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૨૪- રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,...

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તાપી જિલ્લાનાં પોલીસ સ્ટેશનોમાં પડતર રહેલા વાહનોની હરાજી કરી નિકાલ કરાયો : હરાજીનાં રૂપિયા ૬,૫૧,૦૦૦/- સરકારશ્રીમાં જમા કરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી પ્રેમવીર સિંધ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ, સુરત તથા શ્રી રાહુલ પટેલ સાહેબ, પોલીસ અધિક્ષક,...

અંકલેશ્વરની કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 માં નિવૃત્ત મુખ્યશિક્ષિકા દ્વારા ગણવેશ વિતરીત કરાયા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત ગોયા બજાર સ્થિત કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 ખાતે નિવૃત્ત...

સાયણ ટાઉનનાં પ્રિન્સ પટેલે ઈંગ્લેન્ડની સાહિલ સ્ટાર સી.સી. ક્લબ વતી રમતાં તોફાની બેટિંગ સાથે બેવડી સદી ફટકારી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ ખેલાડી અને હાલ ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની વડોલી પ્રાથમિક...

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી તરીકે જૈમિન પટેલ સંગઠનનાં સૂત્રધાર બન્યા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં હાલનાં પ્રમુખ, મહામંત્રી અને કારોબારી સભ્યોની મુદત પૂર્ણ થતાં નવા હોદ્દેદારોની...

સોનગઢ કૉલેજ ખાતે અગ્નિપથ યોજના અંતર્ગત આદિજાતિ યુવકો માટે નિશુલ્ક નિવાસી તાલીમ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,સોનગઢ ખાતે અગ્નિપથ યોજના અંતર્ગત આદિજાતિ યુવકો માટે નિશુલ્ક નિવાસી તાલીમ અંગે...