મઢી અને માંગરોલીયા રેલ્વે સ્ટેશન વચ્ચે માલગાડી ટ્રેન સામે આવી આપઘાત કરનાર અજાણ્યા યુવકના વાલી વારસોની ભાળ મળે તો રેલ્વે પોલીસને જાણ કરશો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત રેલ્વે પોલીસ સ્ટેશન અ.મોત નં.૭૩/૨૦૨૬ બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ ના કામે મરણ જનાર એક અજાણ્યો...
