Special Stories

તાપી જિલ્લામાં પાંચ અધ્યતન એમ્બ્યુલન્સનુ લોકાર્પણ કરવામાં આવ્યું

રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશ પટેલ તેમજ કુંવરજીભાઇ હળપતિએ સંયુક્તપણે પાંચ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરાવી (પ્રતિનિધિ દ્વારા,...

ડોલવણ ખાતે સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫. ગુજરાત સરકારશ્રીના રમતગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ, ગ્રંથાલય ખાતા હસ્તક આજરોજ ડોલવણ તાલુકા કક્ષાના...

બાગાયતી પાકોની વિવિધ યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલમાં ૩૧ મે સુધી અરજી કરી શકાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા.૨૫. વર્ષ:-૨૦૨૫–૨૦૨૬ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના સહાય મેળવવા માટે I-khedut 2.0 (www.ikhedut.gujarat.gov.in) તા. ૨૪/૦૪/૨૦૨૫...

ઓલપાડ નગરની અસ્નાબાદ પ્રાથમિક શાળાનાં કર્મનિષ્ઠ અને કર્મયોગી આચાર્ય અમિત પટેલને ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું

બાળદેવોને સમર્પિત શિક્ષક સમાજનાં માનસપટ પર નિ:સંદેહ પોતાની અમિત છાપ છોડી જાય છે: કિરીટ પટેલ છેલ્લાં 14 વર્ષથી અવિરત સેવા...

નિઝરનાં આડદા ગામે લાખો રૂપિયાના બેસાડવામા આવેલ પેવર બ્લોક સાત મહિનામાં જ ઊખડવા માંડયા : એજન્સીએ કામમાં નકરી વેઠ ઉતારતા સરકારી નાણાનો વ્યય !!

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના નિઝર તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત આડદા ગામમાં ૧૫માં નાણાંપંચ યોજનામાં વર્ષ:૨૦૨૪/૨૦૨૫ માં બસ...

ઓલપાડનાં મોર પંથકની શાળાઓનાં બાળકોએ દરિયાકાંઠે પિકનિકની મોજ માણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોર મુખ્ય, મોર બ્રાંચ, મીરજાપોર તથા...

ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે નવીન પોર્ટલ તૈયાર કરાયું

તાપી જિલ્લા ખેડુતો જોગ સંદેશ - વિવિધ સહાય યોજનાઓની ઓનલાઇન અરજીઓ કરવા માટે નવિન આઇ ખેડૂત પોર્ટલ તા.૨૪ એપ્રિલ થી...

પહેલગામ આતંકી હુમલાનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગદળ સુરત મહાનગર દ્વારા આક્રોશભર્યો વિરોધ કરવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જમ્મુ કશ્મીરનાં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 જેટલાં નિર્દોષ લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો...

તાપી જિલ્લામાં પોષણ પખવાડિયા 2025 નું સફળ સમાપન

આંગણવાડી કેન્દ્રોમાં પોષણ પખવાડિયાના સમાપન પ્રસંગે ઘટક કક્ષાએ કિશોરી સાથે પૂર્ણા દિવસની ઉજવણી તેમજ કિશોરી પંચાયતની કિશોરીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ...

રવીન્દ્રભાઈને સુથારીકામ કરવા માટે નાણા સાથે સ્વતંત્રતા મળી

ધંધો કરવા લોન, ટ્રેનીંગ અને સાધનો જેવા ત્રણે આયામ મળે તેવી યોજના એટલે પી.એમ વિશ્વકર્મા યોજના -- (મુકેશ પાડવી દ્વારા,...

Other