Special Stories

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલનાં ધર્મપત્નીનું દુઃખદ અવસાન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલ ઈન્ડિયા પ્રાયમરી ટીચર્સ ફેડરેશનનાં કાઉન્સિલર, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ તથા સુરત જિલ્લા...

SSC બોર્ડની પરીક્ષામાં ઓલપાડનાં લવાછાની શ્રી ઝેડ.એમ.પટેલ વિદ્યાલયનો ડંકો

શાળાનાં 100 ટકા પરિણામ સાથે 17 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત લવાછા...

૨૯મી મે ના રોજ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે યોજાશે યોગની મહા શિબિર

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૦૯. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલ રાજપુતજીના નેતૃત્વ હેઠળ મેદસ્વિતા મુક્ત ગુજરાત અને...

કોસાડીની મૌલાના હુસેન અહમદ મદની હાઇસ્કૂલ એચ.એસ.સી.નું ૮૨.૨૫ ટકા પરિણામ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : માંગરોલ તાલુકાનાં કોસાડી ખાતે આવેલ જામિયાહ ઇસ્લામીઆહ ઈશાઅતુલ ઉલુમ અક્કલકુવા સંચાલિત કોસાડીની મૌલાના હુસેન અહમદ મદની...

તાપી જિલ્લા અધિક નિવાસી કલેકટરશ્રીએ કોઈ પણ પ્રકારના ડ્રોન ઉપયોગ,ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૯. હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્વિત કરવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની...

રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની ઉકાઇ ડેમ અને થર્મલ પાવર સ્ટેશનની મુલાકાતે

સુરક્ષા-વ્યવસ્થાની સમીક્ષા કરતા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ - આકાશમાં કોઈ પણ પ્રકારે ઉડતી વસ્તુ દેખાય તો તાત્કાલિક તંત્રને જાણ કરવા...

મોટામિયા માંગરોળની KIM ટ્રસ્ટ સંચાલિત એસ.પી. મદ્રેસા હાઈસ્કૂલનું સામાન્ય પ્રવાહનું 76.36 ટકા પરિણામ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  એચ.એસ.સી. (ધોરણ 12) નું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેમાં KIM ટ્રસ્ટ સંચાલિત મોટામિયા...

માનવ સેવા સંઘ સુરત “છાયડો” સંસ્થા દ્વારા બુહારી ખાતે દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સામગ્રી વિતરણ કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ માનવ સેવા સંઘ સુરત "છાયડો" સંસ્થા દ્વારા રામજી મંદિર હોલ, બુહારી તા. વાલોડ મુકામે...

તાપી જિલ્લામાં આગામી ૨૧મી મે તાલુકા અને ૨૨મી મે ના રોજ જિલ્લા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦ મે સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે - () : : ૦૮. સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ...

કેન્દ્રીય કૃષિ મંત્રીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય કૃષિ પરિષદ- ખરીફ અભિયાન 2025નું સફળતાપૂર્વક આયોજન

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે 29 મેથી દેશવ્યાપી 'વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન' ચલાવવાની જાહેરાત કરી ભારત હવે વિશ્વની ચોથી સૌથી...

Other