Special Stories

ચૂંટણી પ્રચાર માટે જાહેર મિલકત પર કટઆઉટ-હોર્ડિંગ્ઝ-બેનર લગાવી શકાશે નહિ

E(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૩. રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે...

નિઝર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. આનંદભાઇ ચેમાભાઇ,...

ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  ગતરોજ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દેશવિદેશનાં નાગરિકોની આત્માની ચિર શાંતિ અર્થે ઓલપાડ તાલુકાની તમામ સરકારી...

નશીલા પદાર્થની હેરાફેરી કરતા એકને 17 કીલો ગાંજા સાથે ઝડપી પાડતી એસ.ઓ.જી. /એલ.સી.બી. તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ આગામી રથયાત્રા અનુસંધાને ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા સારૂ આપેલ સુચના અને માર્ગદર્શન આધારે...

કે.વી.કે. ડાંગ દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કાર્યક્રમની ઉજવણી કરવામા આવ્યો

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાના વઘઈ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ, ડાંગ દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનની ઉજવણી...

ઓલપાડ તાલુકાનાં સીથાણ ગામે નિર્માણ પામનાર પ્રાથમિક શાળાનાં નવા મકાનની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સીથાણ ગામની પ્રાથમિક શાળામાં નિર્માણ પામનાર શાળાનાં નવા મકાનનો ખાતમુહૂર્ત...

તાપી જિલ્લામાં “વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ” અંતર્ગત જાગૃતિ રેલી યોજાઇ

સાર્વજનિક હાઇસ્કુલ સોનગઢ ખાતેથી પ્રસ્થાન થયેલ રેલીમાં ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અધિકારીઓ જોડાયા   (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨...

અનુસૂચિત જન જાતિ અને અનુસૂચિત જાતિના યુવક/યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન

૩૦ જૂન ૨૦૨૫ સુધી નામ નોંધણીની તક, શારીરિક-માનસિક વિકાસ સાથે નેતૃત્વ ગુણોનું વિસ્તૃત માર્ગદર્શન મળશે _ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :...

તાપી જિલ્લાના વિવિધ ગામોમાં કૃષિ જાગૃતિ યાત્રા થકી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ

અંદાજિત ૨૩,૯૩૪ ખેડૂતો અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ વૈજ્ઞાનિક માર્ગદર્શન મેળવ્યું (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૨ જૂન. ભારતીય કૃષિ...

ઓલપાડ પંથકમાં ઠેર ઠેર વડનાં ફેરા અને પૂજન સાથે ગૃહિણીઓએ વટસાવિત્રીનું વ્રત કર્યું હતું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  પતિનાં દીર્ઘાયુષ્ય માટે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પરણિત મહિલાઓ વટસાવિત્રીનું વ્રત કરતી હોય છે. તે...

Other