સ્વર્ગસ્થ શ્રી અનિલભાઈ મગનલાલ શાહની પુણ્યતિથિ નિમિત્તે કાલિદાસ હોસ્પિટલ દ્વારા કટાસવણ ખાતે મફત હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરાયુઃ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સ્વર્ગસ્થ શ્રી અનિલભાઈ મગનલાલ શાહની પુણ્યતિથિ નિમિત્તે, સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા...
