નિઝર તાલુકાના રાયગઢ ગામમાં બનાવેલી ટાંકી શોભાનાં ગાંથીયા સમાન : પાણી માટે ત્રણ -ત્રણ કલાક તાપમાં ઉભુ રહેવું પડે છે
(મુકેશ પાડવી દ્વારા,વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના રાયગઢ ગામમાં વર્ષ 2018/19માં વસ્મો યોજના હેઠળ પાણીની ટાંકી બનાવામાં આવેલ હતી. પરંતુ જયારથી...
