Dang

ગવ્હાણ ગામના ભાવિ ઈજનેર હરેશભાઇએ લોકડાઉનને સફળ ગણાવ્યું

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  તા.૧૪ઃ ગવ્હાણ ગામના ભાવિ ઈજનેર હરેશભાઇ ગેનાભાઇ બારસે કોરોના વાઈરસને અટકાવવા સરકારે જાહેર કરેલા લોકડાઉનને...

ડાંગ જિલ્લામાં છેવાડાના ગામડાઓ સુધી સરકારે અનાજ પહોંચાડયું છે..

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  તા.૧૪ઃ કોરોના વાઇરસની ની મહામારીને કારણે સરકારે લોકડાઉન જાહેર કર્યું અને ગરીબ,મજૂરી કામ કરતા લોકો,વિધવા...

વઘઇના સેવાભાવી યુવાનોએ કોરોના વાઇરસથી બચવા માટે સ્વખર્ચે વઘઇ નગરમાં સેનેટાઈઝર દવાનો છંટકાવ કર્યો

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : સમગ્ર દેશ માં દિવસે ને દિવસે કોરના કેશ માં વધારો જોવા મળી રહ્યો છે જયારે...

વઘઇ નગરના સેવાભાવી નવ યુવાનોએ ફાળો એકત્રિત કરી અનાજની કીટનુ વિતરણ કર્યુ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ નગરના સેવાભાવી નવ યુવાનોએ ફાળો એકત્રિત કરી રોંજીદી રોજી રોટી કમાઈ ને પેટીયું રડતા...

વઘઇના કાંચનપાડા ગામની બે મહિલાઓ પર જંગલી ભૂંડનો હૂમલો એકનું મોત અન્ય એક મહિલા સારવાર હેઠળ

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : તા:૦૩, પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ ના વઘઇ તાલુકામાં આવેલ કાંચનપાડા ગામ ની બે મહિલાઓ આજે...

ડાંગના ભગતો આયુર્વેદિક પધ્ધતિથી લોકોના આરોગ્યની સાર-સંભાળ લે છે

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  કોરોના વાઇરસની મહામારીને પગલે સમગ્ર વિશ્વ હાલમાં ભારે મુસીબતનો સામનો કરી રહયું છે. કોરોના પ્રત્યે...

રોજની રોજ મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારો માટે ડાંગ જિલ્લામાં જિલ્લા બહારના સેવાભાવી મંડળો પણ મદદે આવ્યા

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારી માં ફસાયું છે ત્યારે ડાંગ જિલ્લા માં રોજ નું રોજ...

વઘઇ મામલતદાર કચેરી દ્વારા પગપાળા આવતા ૯૨ મજૂરો ને વાહનોની વ્યવસ્થા કરી પોતાના ઘરે પહોંચાડ્યા

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ તાલુકા ના મામલતદાર શ્રી સી.એ.વસાવા,નાયબ મામલતદાર ધર્મેશભાઈ કે.વસાવા , મોહનભાઇ સહિત ના કર્મચારીઓએ...

રાષ્ટ્રીય કક્ષાની સ્કોલરશિપ પરીક્ષામાં નિશાણા સ્કૂલનાં ૪ બાળકો મેરિટમાં ઝળક્યા

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  :  રાષ્ટ્રીય કક્ષાની સ્કોલરશિપ પરીક્ષા ( NMMS) માં ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના છેવાડાની અને મહારાષ્ટ્રની બોર્ડર...

વઘઇ ખાતે કોરોના વાઇરસથી રક્ષણ મેળવા માટે લોકોને આયુર્વેદિક ઉકાળાનુ નિઃશુલક વિતરણ કરાયુ

કોરોના વાઇરસથી બચવા માટે ડાંગ આયુર્વેદિક શાખા દ્વારા વઘઇ મેઇન બજાર ખાતે આયુર્વેદિક ઉકાળાનુ પાંચ દિવસ સુધી નિઃશુલક વિતરણ કરવામાં...