Dang

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાપુતારાની મુલાકાત લેતાં ડાંગ કલેકટર ભાવિન પંડ્યા

(અર્જુન જાધવ દ્વારા, વ્યારા) : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાપુતારા ખાતે રસીકરણ માટે ડાંગ જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાએ મુલાકાત લઈ આ વિસ્તારના લોકોને...

કેન્દ્રની સરકારના સફળતાનાં સાત વર્ષ સુશાસન રીતે પૂર્ણ થતાં ડાંગ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સમગ્ર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : દેશના સ્વપ્નદ્રષ્ટા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 30 મે 2021 ના રોજ કેન્દ્રની...

ડાંગ જિલ્લાના મુખ્ય મથક અહવાના કેસવ કમલમ ખાતે પ્રદેશ કિસાન મોરચાના મંત્રી અને તાપી, વલસાડ, ડાંગના પ્રભારી આશિષભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના મુખ્ય મથક અહવાના કેસવ કમલમ ખાતે પ્રદેશ કિસાન મોરચાના મંત્રી અને તાપી, વલસાડ,...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ અને એ.પી.એમ.સી. માર્કેટ વઘઈના સંયુક્ત ઉપક્રમે ખેડૂતોને ખેતપેદાશના સારા ભાવ મળે તે માટેની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવેર્સિટી વઘઈ અને એપીએમસી માર્કેટ વઘઈ ના સંયુક્ત ઉપક્રમે ખેડૂતોને ખેતપેદાશના...

ગિરિમથક સાપુતારા ખાતે આવેલ લેક વ્યુ રિસોર્ટના કહેવાતા માલિક તુકારામ કરડીલે અને કે.કે.પટેલ સામે નોંધાઇ છેતરપિંડીની ફરિયાદ

હોટેલ લેક્વ્યું ના બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડી કરવાના કેસમાં અસલ માલિકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું...

રાજ્યમાં કોરોના વિસ્ફોટને લઈને ડાંગ વહિવટી તંત્રનો મહત્વ પૂર્ણ નીર્ણય

ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓ માટે માટે બોટોનીકલ ગાર્ડન સહીત કૅમ્પ સાઇડ બંધ કરાયા (અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : રાજ્યમાં કોરોના ના...

આજે ડાંગ જિલ્લામા પચ્ચીસ દર્દીઓને રજા અપાઈ : નવા નવ કેસ સાથે કુલ કેસ ૫૪૪ : એક્ટિવ કેસ ૧૦૪ 

ડાંગ જિલ્લામા આજે નવ નવા કેસ નોંધાયા છે. જેની સામે પચ્ચીસ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે. (અર્જુન...

ચીચીનાગાંવઠા વન વિભાગેની ટીમે કોયલીપાડા જંગલ વિસ્તાર માંથી ગેરકાયદેસર લઇ જવાતો સાગી લાકડા નો જથ્થો ભરેલી મારૂતિ વાન ઝડપી પાડી કુલ ૫૯.૬૧૦ હજારનો મુદામાલ કબજે કર્યો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : મળતી માહિતી મુજબ વધઇથી ઝાવડા તરફ જતા મુખ્ય માર્ગ પર થી ગેરકાયદેસર સાગી લાકડાની તસ્કરી થવાની...

ડાંગ જિલ્લાનાં આહવા પી.એસ.આઈ.નું કોરોનાનાં કારણે નિધન

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  :  ડાંગ જિલ્લાનાં વડાં મથક આહવા ખાતે ફરજ બજાવનાર પી.એસ.આઈ. યોગેશભાઈ અમરેલીયાનું કોરોનાનાં કારણે નિધન થયું...

આજે ડાંગ જિલ્લામા અગિયાર દર્દીઓને રજા અપાઈ : નવા અગિયાર કેસ સાથે કુલ કેસ ૩૭૧ : એક્ટિવ કેસ ૫૮

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): ડાંગ જિલ્લામા આજે અગિયાર નવા કેસ નોંધાયા છે. જેની સામે અગિયાર દર્દીઓ સાજા થતા તેમને રજા...