Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

ઉમરપાડા તાલુકાના કેવડી ગામમાં કોરોના વાઇરસના ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : ઉમરપાડા તાલુકાના કેવડી ગામમાં કોરોના વાઇરસ અને અન્ય બીમારીને નો એન્ટ્રી તાજેતરમાં કોરોના વાયરસ એ...

વાંકલ ગ્રામ પંચાયતે કોરોના વાઇરસથી બચવા તકેદારીના પગલા ભરવા તાત્કાલિક મિટિંગ બોલાવી

ખાણી અને પીણીના લારી અને ગલ્લા અને હોટલોમાં સેનેટરાઈઝર, હેન્ડવૉશ ફરજિયાત રાખવાની સુચના આપી હતી (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) :...

નિઝર તાલુકાના વેલ્દા ગામમાં આવેલ તળાવમાં અસહ્ય ગંદકિનો ત્રાસ : 800 પરિવારોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) :  નિઝર તાલુકાના વેલ્દા ગામમાં મુબારકપૂર ફળિયા અને ચામારહાટી ફળિયાની વચ્ચે વર્ષો પહેલા તૈયાર થયેલા તળાવનો...

તાપી જીલ્લાના બાજીપુરા ખાતે આવેલ બેન્કનું ATM તોડી રૂપિયાની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડતી તાપી એલ.સી.બી.

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન . એન. ચૌધરી પોલીસ અધિક્ષકશ્રી તાપીનાઓએ તાપી જીલ્લામાંથી મિલકત સંબંધી ગુનાઓ બનતાં અટકાવવા તેમજ...

રાષ્ટ્રીય કક્ષાની સ્કોલરશિપ પરીક્ષામાં નિશાણા સ્કૂલનાં ૪ બાળકો મેરિટમાં ઝળક્યા

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  :  રાષ્ટ્રીય કક્ષાની સ્કોલરશિપ પરીક્ષા ( NMMS) માં ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના છેવાડાની અને મહારાષ્ટ્રની બોર્ડર...

વઘઇ ખાતે કોરોના વાઇરસથી રક્ષણ મેળવા માટે લોકોને આયુર્વેદિક ઉકાળાનુ નિઃશુલક વિતરણ કરાયુ

કોરોના વાઇરસથી બચવા માટે ડાંગ આયુર્વેદિક શાખા દ્વારા વઘઇ મેઇન બજાર ખાતે આયુર્વેદિક ઉકાળાનુ પાંચ દિવસ સુધી નિઃશુલક વિતરણ કરવામાં...

માંગરોળ તાલુકાના મોસાલી ગામે નિશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ યોજાયો

(નિલય ચૌહાણ દ્વારા, દેગદિયા-માંગરોળ)  :  માંગરોળ તાલુકાના વસરાવી ગામે આવેલ ન્યૂ ઇન્ડિયા એજ્યુકેશન એન્ડ રિસચ સોસાયટી પેરિત શ્રી ઓઢવ રામ...

ઉમરપાડા પોલીસ મથક ખાતે કોરોના વાયરસ પતિ રોધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

ડિવાઇન લાઇફ કેર ફાઉન્ડેશન બારડોલી દ્વારા માસ્કનું  વિતરણ કરાયું  (નિલય ચૌહાણ દ્વારા, દેગદિયા-માંગરોળ)  : ઉમરપાડા તાલુકા મથક પોલીસ સ્ટેશન કેમ્પસ...

માંગરોળ અને ઉમરપાડાના દેવઘાટ અને બણભા ડુંગર પ્રવાસન કેન્દ્રો કોરોના વાઈરસના જોખમે વનવિભાગે 31 માર્ચ સુધી બંધ કર્યા છે

(નિલય ચૌહાણ દ્વારા, દેગદિયા-માંગરોળ)  : માંગરોળ તાલુકાના બણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર અને ઉમરપાડાનું દેવઘાટ પ્રવાસન કેન્દ્ર કોરોના વાયરસના જોખમના પગલે વન...

ઉમરપાડા તાલુકાના વાડી ગામનો હાટ બજાર ૩૧ મી માર્ચ સુધી બંધ રહેશે

(નિલય ચૌહાણ દ્વારા, દેગદિયા-માંગરોળ) : ઉમરપાડા તાલુકાના વાડીગામે દર રવિવારે હાટ બજાર ભરાય છે જેમાં આજુબાજુના વિસ્તારના 30 થી ૪૦...