Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

રોજની રોજ મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારો માટે ડાંગ જિલ્લામાં જિલ્લા બહારના સેવાભાવી મંડળો પણ મદદે આવ્યા

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારી માં ફસાયું છે ત્યારે ડાંગ જિલ્લા માં રોજ નું રોજ...

COVID-19 મહામારીને પગલે તાપી જિલ્લામાં 12 શેલ્ટર હોમ શરૂ કરાયા : 307 વ્યક્તિઓને અપાયો આશરો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  તા; ૨; COVID-19 મહામારીને પગલે તાપી જિલ્લામાં માઈગ્રેટ થઈને આવેલા વ્યક્તિઓ માટે, 12 શેલ્ટર હોમ શરૂ...

તાપી જિલ્લાના ૧ લાખ ૧૫ હજાર ૭૮૫ રેશનકાર્ડ ધારકોને એપ્રિલ માસના અનાજનો જથ્થો વિનામૂલ્યે અપાશે

તા. ૧ થી ૩ એપ્રિલ સુધી ૫ લાખ ૩૮ હજાર ૬૫૭ લોકોને આ અનાજનો લાભ મળશે  અન્નબ્રહ્મ યોજનાના લાભાર્થીઓને તા.૪...

તાપી જિલ્લામાં ધારા ૧૪૪ ની મુદ્દત લંબાવાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  તા: ૨: વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ "કોરોના" વાયરસ COVID-19 ને PANDEMIC જાહેર કરેલ છે. ભારત સરકાર...

વઘઇ મામલતદાર કચેરી દ્વારા પગપાળા આવતા ૯૨ મજૂરો ને વાહનોની વ્યવસ્થા કરી પોતાના ઘરે પહોંચાડ્યા

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ તાલુકા ના મામલતદાર શ્રી સી.એ.વસાવા,નાયબ મામલતદાર ધર્મેશભાઈ કે.વસાવા , મોહનભાઇ સહિત ના કર્મચારીઓએ...

વાલોડમાં ડોર ટુ ડોર આયુર્વેદિક ઉકાળાનું કરાયું વિતરણ : સેનિટાયઝર તથા માસ્ક પણ અપાયા

"કોરોના" સામેના જંગમાં પ્રજાકીય જાગૃતિ માટે તંત્ર પ્રયાસરત : - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  તા: ૨૩: વૈશ્વિક મહામારી "કોરોના" ના...

હાશ !: તાપી જિલ્લામાં “કોરોના” ચાર કેસ નેગેટિવ 

વ્યારા: તા: ૨૨: "કોરોના" ના કહેર વચ્ચે તાપી જિલ્લામાં જુદા જુદા દેશોની મુલાકાતે જઇ આવેલા, ચાર જેટલા નાગરિકોના લેવાયેલા સેમ્પલ...

જનતા કરફ્યુ : તાપી જિલ્લાની જનતાને હજાર સલામ

કલેકટર જિલ્લા વહીવટતંત્ર વતી પ્રજાજનોનો આભાર વ્યક્ત કર્યો  (જિલ્લા માહિતી બ્યુરી, તાપી) : વ્યારા: તા.૨૨: વૈશ્વિક મહામારી "કોરોના"ના કહેરને રોકવા...

તાપી જિલ્લામાં વહીવટી તંત્રના આદેશોનો ચુસ્તપણે અમલ: સરકારી કચેરીઓમાં પ્રવેશ સ્થાને સાબુ, પાણી અને સેનિટાઇઝરની વ્યવસ્થા કરાઇ

કોરોના વાયરસ અંગે માહિતી આપતા બેનર- હોર્ડિંગ લગાવાયા (માહિતી બ્યુરો, વ્યારા) : તાપી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જારી થયેલા આદેશોના...

બારડોલીના શ્રીજ્વાળા દેવી માતાના મંદિરે રાખવામાં આવેલ પાટોત્સવ, સાલગીરી અને આઠમનો હોમ હવન કાર્યક્રમ રદ્દ કરાયો

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : બારડોલી ખાતે આવેલા મૈસુરિયા /ભાટીયાના કુળદેવી જવાળામુખી માતાજીના મંદિરનો પાટોત્સવ સાલગીરી અને માતાજીનો આઠમનો હોમ...