Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં જાગૃતિ લાવવા નમસ્તે ગુજરાત નામનાં પોસ્ટર છપાવી ગામડે ગામડે લગાવ્યા

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  : સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાં વાઇરસની મહામારી ઉભી થવા પામી છે.પ્રારંભમાં આ રોગ માત્ર શહેરી વિસ્તાર...

માંગરોળ ખાતે ઉમીયા સો મિલની બાજુમાં આવેલ ખાનગી માલિકીની પડતર જગ્યામાં લાગેલી  આગ

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  તાલુકા મથક માંગરોળ ખાતે આદિવાસી ફળીયા અને ઉમીયા સો મિલની બાજુમાં આવેલી ખાનગી માલિકીની...

માંગરોળ મામલતદારને કોગ્રેસ તરફથી વિવિધ પ્રશ્ને આવેદનપત્રો આપવામાં આવ્યા

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  આજે તારીખ ૨૬ નાં માંગરોળ મામલતદારને સુરત જિલ્લા કોગ્રેસ સમિતિ ,માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિ,...

માંગરોળ ડી.જી.વી.સી.એલ. કચેરી તરફથી મેઈન્ટેન્સ માટે વીજપુરવઠો બંધ રાખવામાં આવશે

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  આગામી ચોમાસાની મૌસમને ધ્યાનમાં લઈ માંગરોળ ડી.જી.વી.સી.એલ. કંપની તરફથી આ કચેરીનાં કાર્યક્ષેત્રમાં આવતા સબસ્ટેશનોમાંથી...

કોવીડ- ૧૯ સામે ઝઝૂમી રહેલા પંચાયત વિભાગના પાયાના લડવૈયાઓને હળાહળ અન્યાય !!

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ સતત ૭૮ દિવસથી એક પણ રજા ભોગવ્યા વગર જાન જોખમમા મુકી અવિરતપણે...

વ્યારા, સબસે ન્યારા : ગાર્બેજ ફ્રી ગુજરાતની દિશામાં વ્યારાની આગેકૂચ

આગામી દિવસોમાં વ્યારાવાસીઓને ₹ ૧૧ કરોડથી વધુના વિકાસકામોની ભેટ મળશે  (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: ૨૪: કેન્દ્રીય આવાસ અને શહેરી...

નાની નરોલી G.I.P.C.l કંપની ખાતે કામદારોએ શ્રમિક વિરોધી કાયદાનો વિરોધ કર્યો

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) :  માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત gipcl કંપનીના કામદારોએ શ્રમિકોના હક અને અધિકાર વિરુદ્ધ બની...

આંબાવાડી ગામે અનાજ કીટનુ વિતરણ કરાયું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : માંગરોળ તાલુકાના આંબાવાડી ગામે સેવાભાવી કાર્યકર રાજુભાઈ રામજીભાઈ ચૌધરી દ્વારા ગરીબોને અનાજ કીટ નું વિતરણ...

તાપી જિલ્લામાં “કોરોના”ના વધુ બે પોઝેટિવ કેસો નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૨૩: તાપીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હર્ષદ પટેલ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, તાપી જિલ્લામાં...

મરઘા પાલન વિષય ઉપર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – વ્યારા દ્વારા ઓનલાઇન તાલીમ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સમગ્ર દેશમાં ફેલાયેલી કોરોના મહામારીને કારણે ગુજરાત રાજ્યમાં પણ લોકડાઉન ૪.૦ નું અમલીકરણ કરવામાં આવ્યું છે....