Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

માંગરોળ તાલુકાનાં ૯૨ ગામોમાં આજદિન સુધીમાં પીવાનાં પાણીનો કોઈ પ્રશ્ન ઉભો થયો નથી !!

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :   ઉનાળાની મૌસમ ચાલી રહી છે, સાથે જ છેલ્લા કેટલાંક દિવસોથી રાજ્યભરમાં વ્યાપક ગરમી...

રાજયનાં ડી.જી.પી.નાં બુટલેગરો પર તૂટી પડવાના આદેશ પછી, માંગરોળ પોલીસે પણ કામગીરી શરૂ કરી

(નાઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  : રાજ્યભરનાં બુટલેગરો ઉપર તૂટી પડવા અને ૧૪ દિવસ સ્પેશ્યલ ચેકીંગ કરવાનાં આદેશ રાજયનાં ડી. જી.પી.શિવાનંદ...

વિજ બિલો માટે વીજ ગ્રાહકો પાસે પઠાણી ઉઘરાણી ન કરવા કોંગ્રેસની માંગ

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) : કોરોના વાયરસની મહામરીમાં મુશ્કેલીમાં મુકાયેલા વીજ ગ્રાહકો પાસે વીજ બિલ ના નાણl મા ટે પઠાણી...

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત માટે જાહેર કરેલી અનલોક-૧ની ગાઇડ લાઇન્સ 

રાજ્ય સરકારે કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા સાથે આર્થિક ગતિવિધિઓ-રોજીંદી જીવન વ્યવહાર પ્રવૃત્તિઓને ગાઇડલાઇનને આધિન છૂટછાટો આપવાનો અપનાવ્યો આગવો વ્યૂહ ........

માંગરોળના કોસંબામાં અંગત અદાવતમાં કારથી બાઇકને ટક્કર મારી યુવાનને ઢોર મારમારી, ફાઈરિંગ કરવાના બનેલા બનાવમાં એક વકીલ સહીત અગિયાર સામે એફ. આઇ.આર. દાખલ

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં કોસંબા ગામે સરકારી દવાખાનાની પાછળનાં વિસ્તારમાં લાંબા સમયથી  બે મુસ્લીમ જૂથોમાં ઝઘડા...

માંગરોળ : ઝંખવાવની BOB શાખામાં સતત ૨૫ વર્ષ સુધી પટાવાળા તરીકે ફરજ બજાવતાં રામસિંગભાઈ વયનિવૃત થતાં વિદાયમાન અપાયું

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) :  માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે બેંક ઓફ બરોડાની શાખા આવેલી છે, આ શાખામાં છેલ્લા પચ્ચીસ...

રાજ્યના ખેડૂતોની ટુંકી મુદતની પાક ધિરાણ રકમ પરત ભરપાઈ કરવાની સમય મર્યાદા વધુ ત્રણ મહિના વધારી આપતી કેન્દ્ર સરકાર

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ધરતીપુત્રોનાં વ્યાપક હિત માં કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ હવે ખેડૂતો ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ સુધીમાં ટૂંકી મુદતનું પાક...

માંગરોળ તાલુકાના વાંકલમાં કોમી એકતાનું દર્શન

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) : માંગરોળ તાલુકાના વાંકલ ગામે તાજેતરમાં મુસ્લિમ અને હિંદુ ના અગ્નિ સંસ્કાર કર્યા હતા.ત્યારબાદ મુસ્લિમે હિન્દુ...

“ધન્યવાદ કોરોના વોરિયર્સ” કાર્યકમ અંતર્ગત ઉમરપાડા મથકે ડોક્ટર્સ, નર્સ, પોલીસ, જેવા કોરોના વોરિયર્સનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ)  : નેહરુ યુવા કેન્દ્ર સંગઠન સુરત યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર બ્લોક ઉમરપાડાચાલી રહેલી...

ગુજરાતમાં લોક ડાઉન -5માં બધી છુટછાટ પાછી ખેંચાશેં એવો ખોટો મેસેજ વાયરલ થયો હોવાનું જણાવતા મુખ્યમંત્રી રૂપાણી

(પ્રતિનિધિ દ્વારા, ગાંધીનગર) : કોરોનાના કહેરને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન 4 નો સમયગાળો પૂર્ણ થવાના આરે છે ત્યારે સોશિયલ મીડિયામાં હાલ...