માંગરોળના ધારાસભ્ય અને રાજયનાં વન મંત્રીની રજુઆત બાદ લીડીયાત થી ઘૂંટી સુધીનાં માર્ગનાં નવીનીકરણ માટે ૧,૬૩,૨૬૦૦૦ રૂપિયા મંજુર કરવામાં આવ્યા
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ધારાસભ્ય અને રાજયનાં વનમંત્રી ગણપતસિંહ વસાવાએ માંગરોળ તાલુકાનાં લીડીયાત થી ઘૂંટી જતાં માર્ગનાં...
