Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

વ્યારા-નિઝરમાં એક એક મળી જિલ્લામાં વધુ બે કેસ નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લાનાં વ્યારા-નિઝરમાં એક એક મળી જિલ્લામાં વધુ બે કેસ નોંધાયા છે. વ્યારાના મહાદેવ નગરમાં રહેતા 23...

સુરત જિલ્લામાં વધુ ૪૬ જેટલાં નવા કોરોનાનાં કેસો નોંધતાં તંત્રની ઉધ ઉડી ગઈ, માંગરોળનાં તરસાડી અને કુંવરદામાં કુલ પાંચ કેસો નોંધાયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) સુરત જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહયો છે, આજે તારીખ ૫ જુલાઈનાં રોજ , જિલ્લાનાં...

કોવિડ-૧૯ માટે ડો. કિશોર દુધાતે પ્લાઝમા ડોનેટ કરી પ્રથમ પ્લાઝમાં ડોનર બન્યા  : આજે બે વ્યક્તિઓના પ્લાઝમા ડોનેટ લેવામાં આવ્યા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ખાતે  પ્લાઝમા બ્લડબેંકની સ્થાપના કરવામાં આવી હતી. બ્લડબેંક ખાતે...

હોસ્પિટલ નિર્માણની કામગીરી દિવસ-રાત ૫૦૦-૫૦૦ શ્રમિકો દ્વારા ઝડપથી કરવામાં આવી રહી છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરતમાં દિન-પ્રતિદિન વધી રહેલા કોરોનાવાયરસના પરિણામે રાજ્ય સરકાર દ્વારા સત્વરે સિવિલ હોસ્પિટલના પટાંગણમાં સ્ટેમસેલ બિલ્ડીંગ ખાતે...

આજરોજ તાપી જિલ્લામાં રેકોર્ડબ્રેક 11 કોરોનાનાં કેસ નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તાપી જિલ્લામાં રેકોર્ડબ્રેક 11 કોરોનાનાં કેસ નોંધાયા છે. જે નીચે મુજબ છે. Age     ...

વ્યારાનાં કુંભારવાડમાં બે અને ભૂતબંગલા ખાતે એક કેસ ઉમેરાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જીલ્લા માટે આજનો દિવસ ગ્રહણનાં સાથો સાથ કોરોનાને પગલે ખૂબ જ ભારી ગણવામા આવી રહ્યો છે. વ્યારાનાં...

એક આવાજ એક મોર્ચા હવે નવસારી જીલ્લાનાં ચિટફંડ પિડિતોના હકમાં અવાજ બુલંદ કરશે

(પ્રતિનિધિ દ્વારા, નવસારી)  :  તાપી જીલ્લામાં ચિટફંડ પિડિતોનો અવાજ મજબુત બનાવી લોક સંગઠન એક આવાજ એક મોર્ચા એ હવે નવસારી...

જિલ્લામાં સુંદર કામગીરી કરતી સંસ્થા યંગ એકતા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના  ફાઉન્ડર અને પ્રમુખ તરીકે હાફેઝી સેવા આપે છે

( નઝીર પાંડોર દ્વારા, માંગરોળ )  :  કુતબુદ્દીન  હાફેજી  માંગરોળ તાલુકાનાં  હથોડા ખાતે રહે છે,  સને ૨૦૧૫ થી આ વિસ્તારમાં...

માંગરોળ પંથકમાં વરસાદ પડતાં ખેડૂતોમાં પ્રસરેલી આનંદની લહેર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ પંથકમાં  છેલ્લા ચાર દિવસથી અસહ્ય ગરમી પડતી હતી , ત્યારે  આજે સવારથી વાદળ છવાયું...

કોરોનાં વાઇરસની મહામારીને પગલે મોટામિયાં બાવાની દરગાહના ગાદીપતિએ અગાઉથી જ જાહેરાત કરી હતી કે પોતે હાજર રહી શકશે નહીં

 (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  આજે ગુરૂપૂર્ણિમાં નો તહેવાર છે,પરંતુ ચાલુ વર્ષે કોરોનાંની મહામારીને પગલે કોઈ મોટા કાર્યક્રમો યોજવામાં આવનાર...

Other